________________
૮૦
તમારાં લખેલાં ત્રણ પત્રો પહોંચ્યાં છે.
ડા થોડા દિવસને અંતરે
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે, અને તે ગે કરી તેની પરમાર્થષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થને દઢાગ્રહ થયે છે, અને તેથી બેધ પ્રાપ્ત થવાના ગે પણ તેમાં બે પ્રવેશ થાય એ ભાવ રતે નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્ય કહ્યું છે કે હે નાથ! હવે મારી કેઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા છે. વેગ કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે એશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે વેગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદ્ગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દેહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ” છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દેહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તે વિશેષ ગુણવૃત્તિને હેતુ છે.
બીજા આઠ ત્રાટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા ગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા. થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાને બેધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષને હેતુ છે.