________________
૪૨
વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને ખીજે ખીજે પ્રકારે વિચારવા, સંભારવા ચેાગ્ય છે.
(૨૭૧)
૨૭
વવાણિયા, ભા. વદ ૪, ભામ, ૧૯૪૭ ૐ સત્
શ્રીમાન્ પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઇચ્છું છું.
એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારના પરિચય નિવૃત્ત થાય કેવા પ્રકારે ? તેના વિચાર મુમુક્ષુ
છે; તે કયા ? અને
(૨૭૩)
કરે છે.
લિ॰ સમાં અભેદ
૨૮
વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭
વિગત લખી તે જાણી. ધીરજ રાખવી અને રિઈચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તા કર્તવ્યરૂપ છે.
કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું એળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાના મેહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.