________________
૩૭
‘તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદના નાશ હાય છે.
સ્વચ્છંદ જ્યાં થાડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી ધખીજ ચેાગ્ય ભૂમિકા થાય છે.
સ્વચ્છંદ જ્યાં પ્રાયે ખાયેા છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણેા મુખ્ય કરીને હાય છે, એમ અમે જાણીએ છીએ.
આ લેાકની અલ્પ પણ સુખેા, પરમ દૈન્યતાની એછાઇ અને પદાર્થના અનિર્ણય.
એ બધાં કારણેા ટાળવાનું ખીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણેાને અધિકતાથી કહીએ છીએ.
આ લેાકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હેાય છે. તે હાવાનાં કારણા નિઃશંકપણે તે ‘સત્' છે એવું દૃઢ થયું નથી, અથવા તે ‘પરમાનંદરૂપ' જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તા મુમુક્ષુતામાં પણ કેટલેક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણા પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લેાકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
૧. પાઠાન્તર : પરમ વિનયની છાઈ