________________
તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સ” જણાતી નથી, અને “સત્ની નજીક સંભવતી નથી. “સ” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી “પર” (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.
આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે અને એને સમ્યફ પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીનાં બંધનું બીજ સંક્ષેપે કહ્યું છે, માટે ફરી ફરીને તેને સંભાર, વિચારજે; સમજજો; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિને લય કરે છે. એ તમને અને કઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનેં અમારે મંત્ર છે, એમાં “સતું જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળો.
(૨૧૨)
ર૩
મુંબઈ, માહ વદ, ૧૯૪૭ સને નમેનમ: વાંછા-ઇચ્છાના અર્થ તરીકે “કામ” શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે.
અનન્ય’ એટલે જેના જે બીજે નહીં, સર્વોત્કૃષ્ટ.