________________
૨૭
ه
(૨૦)
૧૯ મુંબઈ, માહ સુદ, ૧૯૪૭
વચનાવલી ૧. જીવ પિતાને ભૂલી ગયો છે, અને તેથી સસુખને
તેને વિયેગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પિતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ
થાય છે, એમ નિઃશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લેકલજજાદિ કારણથી અજ્ઞાનીને આશ્રય છેડતે નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.
જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી
તેની ભક્તિમાં જોડાય. ૭. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિ
લાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતું નથી, અને
૧. પાઠાન્તર – જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિ કાળનું ગુપ્ત તત્ત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે.