SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ નિષ્કાંક્ષિત અંગ હોઈ શકે, પરંતુ વ્રતરહિત સમ્યફદ્રષ્ટિ ગૃહસ્થને નિઃશંકિત, નિષ્કાંક્ષિત અંગ કેવી રીતે સંભવે ? અવિરત સમ્યફદ્રષ્ટિને ભેગેની ઇચ્છા દેખીએ છીએ; વેપારમાં, નેકરીમાં તે લાભ ઈચ્છે છે, પિતાના કુટુંબની વૃદ્ધિ, ધનની વૃદ્ધિ વછે છે, રેગને, કુટુંબના વિયેગને, આજીવિકા તૂટી જવાને, ધનને નાશ થવાનો ભય તેને નિરંતર વર્તે છે. તે પછી નિઃશંકપણું, નિવાંછકપણું તેને કેવી રીતે હોય? અને નિષ્કાંક્ષિતભાવ વિના સમ્યકત્વ ક્યાંથી હોય? તેથી અવિરત સમ્યવૃષ્ટિને સમ્યકત્વ કેવી રીતે સંભવે ? સમાધાન : મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવથી સમ્યકત્વ પ્રગટ થાય છે. અવિરત સમ્યક દ્રષ્ટિને પણ મિથ્યાત્વને અને અનંતાનુબંધી કષાયને અભાવ થયે છે. મિથ્યાત્વના અભાવથી તો સત્યાર્થપણે આત્મતત્વની સ્વપણે અને પરતત્ત્વની પરપણે શ્રદ્ધા પ્રગટે છે, અનંતાનુબંધી કષાયને ભાવથી વિપરીત રાગભાવને અભાવ થાય છે. આમ જ્ઞાન અને શ્રદ્ધાની વિપરીતતાના અભાવથી આલેકભય, પરલેકભય, મરણુભય આદિ સાત ભય અવિરત સમ્યફદ્રષ્ટિને નથી હોતા; કારણ કે તે પિતાના આત્માને અવિનાશી ટંકેત્કીર્ણ (નિરુપાધિક) જ્ઞાનદર્શન સ્વભાવવાળો માને છે, સહે છે. અને વિપરીત એટલે પરવસ્તુમાં વાંછા તેના અભાવથી સમસ્ત ઇદ્રિના વિષયેમાં તે વાંછા રહિત છે. સ્વર્ગલેકમાંના ઈંદ્ર કે અહમિદ્રોના વિષયભેગોને વિષ સમાન દાહ-દુઃખને ઉપજાવનારા જાણ કદાપિ સ્વપ્નમાં પણ તેની
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy