SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સમાધિ-સાપાન કરીને તેા નિરંતર પાપના અને અંતરાયના તીવ્ર બંધ કરે છે. કેટલાક જીવા ભાગની અભિલાષા રાખી દાન, તપ, વ્રત, શીલ, સંયમ કરે છે. પરંતુ ઇચ્છા કરવાથી પુણ્યની હાનિ થાય છે. પુણ્યબંધ તા વાંછારહિત હોય તેને થાય છે. શુભ અશુભ કર્મથી પ્રાપ્ત થયેલા વિષયેામાં જે સંતોષી હાય, નિરાકુળ હાય, વિષયેાની ઇચ્છા ના હાય તેને અંધાય છે. પુણ્ય બધાય જીવા નિત્ય ઊડી એમ ઇચ્છે છે કે વિયેાગ, મરણ, હાનિ, અપમાન, ધનના નાશ, રોગ, વેદના મને ન થાએ. નિરંતર એ બધાંના ભય રાખે છે. તેાય મરણ આવે છે, વિયેાગ થાય છે. ધનહીનતા, ખલહીનતા, અપમાન, રંગ, વેદના પૂર્વકર્મ અનુસાર થાય છે જ; તેને ટાળવાને ઇંદ્ર, જિવેંદ્ર, મંત્ર, તંત્રાદિક કોઈ સમર્થ નથી. મરણ થાય છે તે તે આયુષ્યકર્મના નાશથી થાય છે. અલાભ આદિ અંતરાયકર્મના ઉયથી થાય છે. રાગ વેદના આદિક અશાતા કર્મના ઉદયથી થાય છે. દેવ, દાનવ, ઇંદ્ર, જિતેંદ્રાદિક કાઈ કર્મ લેવાને કે દેવાને સમર્થ નથી. પેાતાના ક્રોધાદિ ભાવથી આંધેલા કર્મને પેાતાના કરેલા સંતેષ, ક્ષમા, તપશ્ચરણાદિક ભાવે કરીને પાતે જ છેડવા સમર્થ છે, ખીજો કોઈ છેડાવે તેમ નથી. આવા દ્રઢ નિશ્ચયવાળા, નિઃશંક અને નિર્વાષ્ટક સમ્યક્દ્ગષ્ટિ જ હોય છે. પ્રશ્ન : સર્વ પરિગ્રહના ત્યાગી જે મુનીશ્વર સાધુ તેમને તથા ત્યાગી ગૃહસ્થને તે શંકારહિતપણું તથા વાંછારહિતપણું
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy