________________
(૮૦)
વિ. સં. ૧૯૪૫
નિરાબાધપણે જેની મનેાવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પવિકલ્પની મંદતા જેને થઇ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; ક્લેશનાં કારણુ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વતા. આપણે તેવા થવાના પ્રયત્ન કરવા જોઇએ.
(૮૪)
૧.
૨.
3.
८
૪.
વિ. સં. ૧૯૪૬
.
ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.
દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણા પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તેા મારા કોઇ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલે જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું.
રહિત થવાય છે, આર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.
તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું ચેાગ્ય છે.