________________
૩૪૯
સલેખનાના પ્રકાર આહારના લેભી થઈને જ ઘેર આરંભ કર્યા, હિંસા, અસત્ય, પરધન લાલસા, અબ્રહ્મ અને પરિગ્રહને પરિચય. કરી દુર્ગાન આદિ વડે કુકર્મ ઉપાર્જન કયાં; દીન વૃત્તિ કરીને પરાધીન થયે; ભક્ષ્ય કે અભક્ષ્યનો, રાત્રિ કે દિવસન. યેગ્ય કે અગ્યને વિચાર ના કર્યો કોધ, અભિમાન, માયાચાર, લેભ, ભિક્ષા આદય પોતાની મોટાઈ, અભિમાન ખાયાં. અનેક રોગનાં ઘોર દુઃખ ભેગવ્યાં, નીચ જાત, નીચ કુળવાળાની નેકરી કરી; સ્ત્રીને વશ થઈ રહ્યો અને પુત્રને આધીન થઈ રહ્યો. આહારના લંપટી હોય તે નિર્લજ થાય છે, આચારવિચાર રહિત હોય છે, જલદી મરે છે, કુવચન સાંભળી રહે છે. આહારને માટે જ તિર્યંચ ગતિમાં પરસ્પર મારે છે, ભક્ષણ કરે છે; વધારે શું કહેવું? હવે શેડો કાળ આ ભવમાં મારે બાકી રહ્યો છે, તેથી રેસની લંપટતા અને ઇન્દ્રિયની લાલસા છેડીને આહાર ત્યાગ કરવાને ઉદ્યમ નહીં કરું તે વ્રત, સંયમ, ધર્મ, યશ, પરલેક એ બધાને બગાડીને, કુમરણ કરીને, સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. આ નિશ્ચય કરીને જ અતૃપ્તિકારક આહારનો ત્યાગ કરવા માટે કઈ વખતે ઉપવાસ, કદી બે ઉપવાસરૂપ બેલે, કેઈ વખતે તેલે એટલે ત્રણ ઉપવાસ, કદી એક વાર આહાર, કદી નીરસ આહાર, અલ્પ આહાર ઇત્યાદિ કમથી પિતાની શક્તિ પ્રમાણે અને આયુષ્યની સ્થિતિ પ્રમાણે આહારને ઘટાડીને દૂધ આદિક જ પીએ. વળી કમથી દૂધ આદિ સચિક્કણને પણ ત્યાગ કરીને છાશ તથા ઉકાળેલું પાણી જ પીને રહે. પછી કેમે કરીને જલ આદિ સમસ્ત આહારને ત્યાગ કરીને પિતાની શક્તિ