________________
સમાધિ પાન
ક્યાંક રક્ષકની જરૂર હોય. અવિનાશી સ્વરૂપને અનુભવ કરનાર સમ્યફદૃષ્ટિ અરક્ષાભયરહિત નિઃશંક છે.
અગુણિમય એટલે તિજોરી, કબાટ આદિમાં ગુપ્ત સંતાડ્યા વિના ધન નાશ પામશે એ ચેરને ભય તે પણ સમ્યફવૃષ્ટિને ન હોય. કારણ કે વસ્તુનું જે સ્વરૂપ પિતાનું છે તે તે પિતાના સ્વરૂપમાં જ છે પિતાનું સ્વરૂપ પિતાની બહાર હેય નહીં. ચૈતન્યસ્વરૂપ હું આત્મા છું, તે ચૈતન્યસ્વરૂપ મારામાં જ છે. તેમાં પરને પ્રવેશ નથી. જે અનંત જ્ઞાન-દર્શન મારું સ્વરૂપ છે, તે જ મારું અમાપ અવિનાશી ધન છે. ત્યાં ચેર પ્રવેશ કરી શકતો નથી, તેમ હરી શક્તા નથી તેથી સમ્યફષ્ટિ અગુપ્રિભય રહિત નિઃશંક છે.
સમ્યફદ્રષ્ટિને અકસ્માત્ ભય પણ નથી. આત્મા તે સદાકાળ શુદ્ધ છે, દ્રષ્ટા છે, અચલ છે, અનાદિ છે, અનંત છે, સ્વભાવથી સિદ્ધ છે, અલક્ષ છે, ચિતન્ય-પ્રકાશરૂપ સુખનું સ્થાનક છે. એમાં કંઈ અચાનક અકસ્માત્ ઉત્પન્ન થવા ગ્ય નથી. આવા ભાવવાળા સમ્યફદૃષ્ટિ નિઃશંક છે.
જેને સમ્યક્દર્શન છે તેના પરિણામમાં સાત ભય નથી. સત્યાર્થ એવા પિતાના સ્વરૂપને જાણ્યા વિના પિતાને આત્મા સાત ભયથી રહિત થતો નથી.
સમ્યકુદ્રષ્ટિ અહિંસાને જ નિશ્ચયરૂપ ધર્મ જાણે છે. તેથી તેને એવી શંકા નથી ઊપજતી કે યજ્ઞ હેમ આદિકમાં જે જીવઘાતરૂપ હિંસાની ક્રિયા થાય છે તેમાંય કંઈક તે ધર્મ નીપજતે હશે. એવી શંકાને અભાવ તે નિઃશંક્તિ અંગ છે.