________________
મૃત્યુ મહત્સવ
૩૩૧ સમૂહથી ભરેલ ઘણે ગંધાતે છે. દુષ્ટ ભાઈની પિઠે રેજ ફ્લેશ ઉત્પન્ન કરવા સમર્થ છે. મારી નાખે તે શત્રુ છે. આ દેહને વિયેગ થવામાં શેક શે? જ્ઞાની શેક છોડી દે છે; મરણથી ડરતા નથી; ખેદ, સ્નેહ, કલુષતા, અરતિભાવને ત્યાગ કરીને, ઉત્સાહ, સાહસ, ધીરજ પ્રગટ કરીને શ્રુતજ્ઞાનરૂપ અમૃતનું પાન કરીને મનને તૃપ્ત કરે છે.
આ અર્થની દ્રઢતા કરવાને ઉપકારક એ મૃત્યુ મહોત્સવને પાઠ ચિંતવન એગ્ય છે.
મૃત્યુ મહત્સવ હે વીતરાગ ભગવંત! મૃત્યુના માર્ગ પ્રવર્તેલા મને બધિ એટલે રત્નત્રયની પ્રાપ્તિ અને સમાધિ એટલે સ્વરૂપની સાવધાની એ બને (બેધિ-સમાધિ) રૂપ ભાથું, પરલેકના માર્ગમાં ઉપકારક વસ્તુ આપ જેથી હું મોક્ષનગરે સુખેથી જઈ પહોંચું.
અનાદિ કાળથી મેં અનંત કુમરણ કયાં છે તે તે વીતરાગ સર્વજ્ઞ ભગવાન જ જાણે છે. એક વાર પણ સમ્યક્મરણ કર્યું નથી. જે સમ્યફમરણ થયું હોત તે પછી સંસારમાં ફરી જન્મમરણ કરવાં ન પડત. દેહ છૂટે ત્યારે સમ્યકજ્ઞાન સમ્યક્દર્શન, સમ્યકૂચારિત્રરૂપ આત્માને સ્વભાવ વિષય કષાયે વડે હણાય નહીં તે સમ્યકમરણ કે સમાધિમરણ કહેવાય છે. મિથ્યાદર્શનના પ્રભાવથી દેહને જ આત્મા માની પિતાના જ્ઞાન-દર્શન સ્વરૂપની ઘાત કરવાથી અનંત પરિવર્તન કર્યો તેથી હવે ભગવાન વીતરાગ પ્રત્યે એવી