SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાને અવસર ૩૩ જાય; સમસ્ત દેહને જર્જરિત કરનારી, નેત્ર કાન આફ્રિ ઇંદ્રિયાના નાશ કરનારી, પગમળ ભાંગી નાખનારી, હાથ પગ શિથિલ–અસમર્થ કરનારી વૃદ્ધાવસ્થા આવી પહેાંચે તે વખતે સલ્લેખના કરવી ચેાગ્ય છે. અસાધ્ય રાગ થયા હાય, પ્રબળ તાવ, અતિસાર, દમ, ખાંસી, કનેા ઘેરાવા તથા વાત–પિત્તાદિની પ્રબળતા હાય, જઠરાગ્નિની મંદતાથી ભૂખ ઘટી ગઈ હાય, લેાહીના નાશ થતા હાય, કઠોદર, સાજા ઇત્યાદિ વિકારની પ્રબળતા હાય તથા રાગની દિવસે દિવસે વૃદ્ધિ થતી હાય તેા તુરત હિંમત રાખીને ઉત્સાહ સહિત સલ્લેખના કરવી. યાગ્ય છે. અવશ્ય મરણનાં કારણેા પ્રગટ દેખાય ત્યાં ચાર આરાધનાનું શરણુ ગ્રહણ કરી સમસ્ત દેહ, ઘર, કુટુંબ આદિ ઉપરથી મમતા તજી, અનુક્રમે આહાર આર્દિના ત્યાગ કરી દેહને તજવા. દેહ નાશ પામે તે પણ આત્માના સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્ર તેને હાનિ ન થાય તેમ પ્રયત્ન કરવા. દેહ તા વિનાશી છે, અવશ્ય તેને નાશ થશે. કરોડો ઉપાયે પણ દેવ, દાનવ, મંત્ર, તંત્ર, મણિ, ઔષધ આદિ કોઈ તેનું રક્ષણ કરી શકશે નહીં. દેહુ તેા અનંતાનંત ધારણ કરી કરીને મૂકયા. પણ આ રત્નત્રયરૂપ ધર્મ અનંત ભવ પામતાં પણ પ્રાપ્ત થયા નથી તેથી દુર્લભ છે. સંસારપરિભ્રમણથી બચાવનાર ધર્મ છે. તે ધર્મ ભવાંતરમાં પણ મિલન ન થાઓ એવા નિશ્ચય ધારણ કરીને દંડુ ઉપરથી મમતા છેોડી પંડિત મરણ માટે પુરુષાર્થ કરવા. સમાધિમરણને મહિમા :— તપને અંતક્રિયારૂપ સંન્યાસમરણના–સમાધિમરણના આધાર પ્રાપ્ત થયા છે, તે તપના ફળને સર્વજ્ઞ,
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy