________________
નિશકિત અંગ
૧૩ ૧. પિતાને પરિગ્રહ-કુટુંબ આદિ તથા આજીવિકા આદિ નાશ થવાને ભય તે આ લેકભય છે. તે સમસ્ત સંસારી
વેને હોય છે. ૨. પરલેકમાં કઈ ગતિ થશે? કયા. ક્ષેત્રે જવું પડશે? એ પરલેકને ભય છે. ૩. મરણ પામવાને ભારે ભય હોય છે; મારે નાશ થશે, કોણ જાણે કેવું દુખ પડશે? અરેરે ! મારે અભાવ થશે ! હતું ન હતું. થઈ જઈશ ! એ મરણભય છે. ૪. રેગ આદિ દુઃખ આવી પડવાને ભય તે વેદનાભય છે. ૫. પિતાની રક્ષા કરનાર કેઈ નથી એમ જાણું ભય પામ તે અરક્ષાભય. જાણ. ૬. પિતાની વસ્તુ સાચવવાનું સ્થળ નથી તેથી. ચિરાઈ જવાને ભય તે અગુપ્તિ ભય. ૭. અચાનક દુઃખ ઊપજવાને ભય તે અકસમાત ભય છે.
પિતાનું અને પરનું સ્વરૂપ સમ્યફપ્રકારે જાણનાર સમ્યકદ્રષ્ટિને એ સાત ભય હોતા નથી. આ દેહમાં પગથી. તે માથા સુધીમાં જે જ્ઞાન, ચૈતન્ય છે તે આપણું ધન છે. આ જ્ઞાનભાવથી અન્ય એક પરમાણુ માત્ર પણ આપણું નથી. દેહ અને દેહના સંબંધી જે સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, રાજ્ય, વૈભવ આદિ છે તે મારાથી ભિન્ન પરદ્રવ્ય છે, સંગથી ઊપજે છે. મારે અને એને શું સંબંધ છે? સંસારમાં આવા સંબંધ અનંતાનંત થયા અને છૂટી ગયા. જેને સંગ થયે છે તેને વિગ નિશ્ચયે થશે, જે ઊપજ્યું છે તે વિનાશ પામશે. હું જ્ઞાનસ્વરૂપ આત્મા ઉત્પન્ન થયું નથી અને વિનાશ પામીશ નહીં, એ જેને દ્રઢ નિશ્ચય છે તેને દેહ છૂટવાને અને દશ પ્રકારના પરિગ્રહને વિયેગ થવાનો ભય રહે તે નથી. તેથી આ લેકમાં ભયરહિત સમ્યફદૃષ્ટિ નિઃશંક છે.