________________
૩૧૨
સમાધિ-સોપાન એકાંતમાં કોઈ પણ સ્ત્રીને સંસ-પરિચય ન રાખે સ્વાદની લપટતા ત્યાગે. “ઈદ્રિય-દમન સ્વાદ તજ,” જીભની પિતા સાથે હજારે દેશે આવે છે, તેથી મોટાઈ, યશ, ધર્મ બધાને નાશ થાય છે. જીભના લપટીને સંતેષ નાશ પામે છે, તેને સમભાવનું સ્વમ પણ આવતું નથી; લેકવ્યવહારથી ભ્રષ્ટ થઈ જાય છે, બ્રહ્મચર્યને ભંગ થઈ જાય છે. માટે આત્મ-કલ્યાણ ઈચ્છતા હો તે એક બ્રહાચર્યની ખાસ રક્ષા કરે. આ પ્રકારે ધર્મનાં દશલક્ષણ સર્વજ્ઞ ભગવાને કહ્યાં છે જેનામાં આ દશ ગુણ પ્રગટ્યા હેય તે ધર્મમૂર્તિ છે. ઉપસંહાર:મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.”
– શ્રીમદ્ રાજચંદ્ર ૧. ઉત્તમ ક્ષમા –
ઉત્તમ ક્ષમા આદિની ઘાત કરનાર, ધર્મના વેરી ક્રોધાદિક છે તે દુર્ગુણરૂપ છે તેથી અનેક દોષ–પાપ લાગે છે તેને વારંવાર વિચાર કરે અને ક્ષમાદિક ધર્મરૂપ છે, તેમાં અનેક ગુણ-લાભ છે, એમ ગુણ-દોષની વારંવાર ભાવના સદા કરે.
ક્ષમાના પ્રતાપે પિતાના પ્રાણ બચે છે (શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એ આત્માને ભાવ પ્રાણ છે. તેની ઘાત કરનાર ક્રોધાદિ મલિન ભાવ છે, અને શ્વાસે શ્વાસ આદિ દ્રવ્ય પ્રાણું છે, તે બન્નેને બચાવ ક્ષમાથી થાય છે), ધનની રક્ષા