SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ લક્ષય ધમ (સત્ય) ૨૦૧ થવાનાં બાહ્ય કારણા મળી જાય તે આયુષ્યની ઘાત થઈ જાય એ નિશ્ચય છે. આયુષ્યકર્મની પેઠે ખીજા' કર્મ પણુ બાહ્ય કારણ મળતાં જ ઉયમાં આવે છે. સર્વ જીવાને પુણ્ય અને પાપ કર્મો સત્તામાં હેાય છે. બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ પરિપૂર્ણ સામગ્રી મળતાં કર્મ પાતાનું ફળ અવશ્ય આપે છે. બાહ્ય નિમિત્ત ના મળે તે ઉદ્દયમાં ન આવે તથા રસ દ્વીધા વિના નિજરે છે, છૂટે છે. (૨) જે ન હેાય તે છે એમ પ્રગટ કરવું તે બીજું અસત્ય છે, જેમકે દેવાનું અકાળ મૃત્યુ થાય છે એમ કહેવું; દેવાને માંસાહારી કહેવા તથા મનુષ્યસ્રી દેવ સાથે કામ–ભાગ ભાગવે છે કે દેવાંગના સાથે મનુષ્ય કામ–ભાગ ભોગવે છે એમ કહેવું એ બીજું અસત્ય છે. (૩) વસ્તુનું સ્વરૂપ હાય તેથી વિપરીત સ્વરૂપ કહેવું તે ત્રીજાં અસત્ય છે. (૪) હિંત—–નિંદાનાં વચન કહેવાં તે ચેનું અસત્ય છે. ગર્હુિત વચનના ત્રણ ભેદ છેઃ ૧. ગહિત, ૨. સાવદ્ય અને ૩. અપ્રિય. ૧. પૈશુન્ય, હાસ્ય, કશ, અસમંજસ, પ્રલપિત ઇત્યાદિ સૂત્ર વિરુદ્ધ વચન ગહિત વચન ગણાય છે. પરનામાં હાય કે ન હોય તેવા દોષો તેની પૂઠ પાછળ કહેવા, તથા કાઈના ધનના, આજીવિકાને કે પ્રાણનો નાશ થાય, તથા જગતમાં કેઈની નિંદ્રા, અપવાદ ફેલાય એવાં વચન કહેવાં તે ઐશુન્ય નામે ગર્હુત વચન છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy