________________
દશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૭ દે ઝેર ખાઈને મરી જવું એગ્ય નથી; તેવી રીતે જ્ઞાની જન પહેલાં દુષ્ટ જનની પ્રકૃતિ પરખી લે છે, કે આ. દુષ્ટતા છેડે એ છે, છેડે નહીં એ છે, કે દુષ્ટતા. વધારે એવે છે. જે ઉપદેશનું વિપરીત પરિણામ આવે. તેવું હોય તે તેને ઉપદેશ ન દે. પણ સમજવા લાયક તેની યેગ્યતા દેખે, તે તેને ન્યાયી અને ડિત-મિત. વચન કહે. હિત કહેવા છતાં કોઈ દુષ્ટતા ન તજે તે પિતે. ક્રોધી ન થાય.
જ્ઞાની વિચારે કે જે દુર્વચન આદિ ઉપદ્રવ વડે આ કોધી માણસે મને પજવ્યો ન હેત તે હું ઉપશમ ભાવ. ધારણ કરી ધર્મનું શરણ ક્યાંથી ગ્રહણ કરત? તેથી મને. પીડા દેનારે પણ પાપથી ભયભીત કરી મને ધર્મમાં જેડ્યો, મારે પ્રમાદ છેડાવી મેટો ઉપકાર કર્યો. જગતમાં કેટલાક પરોપકારી પુરુષે તે એવા હોય છે કે પરને સુખી કરવા. પિતાનાં ધન કે શરીરને પણ ત્યાગ કરે છે તે આટલાં. દુર્વચન સહન કરવામાં મારું શું જાય છે? મને દુર્વચન કહેવાથી કોઈ સુખી થતું હોય તે ભલે, મને તેથી કંઈ હાનિ થવાની નથી.
જે પીડા ઉપજાવનાર પ્રત્યે ક્ષમા રાખું તે મારા. આત્માનું કલ્યાણ થાય અને શત્રુના પુણ્યને નાશ થાય. પણ જે ક્રોધ કરું તે મારું આત્મહિત નાશ પામે અને. દુર્ગતિ પામું, તેથી પ્રાણ જતાં પણ દુષો પ્રત્યે ક્ષમા કરવી
એ જ કલ્યાણકારી છે એમ સત્પરુષે કહે છે તેથી આત્મકલ્યાણ કરવા હું ક્ષમા જ ગ્રહણ કરું. આટલા કાળ સુધી.