________________
૨૬૬
સમાધિ-સંપાના આ દુષ્ટ લેક ઘણું છે, પિતાની શક્તિ વડે મારામાં ક્રોધરૂપ અગ્નિ પ્રગટાવી, સમભાવરૂપ મારી સંપત્તિને નાશ. કરવા ઈચ્છે છે. આવા પ્રસંગમાં હું હવે અસાવધ રહી ક્ષમા છેડી દઉં તે અવશ્ય સમભાવને નાશ કરીને ધર્મ અને યશને બેઈ બેસીશ. તેથી દુષ્ટના સંગમાં સાવધાન રહેવું યેગ્ય છે. જ્ઞાની પુરુષને, અસહ્ય ફ્લેશ ઊપજે એવા પૂર્વ કર્મના ઉદયે પણ તે કર્મ છૂટે છે એમ જાણી હર્ષ થાય છે. તીણ વચનબાણથી વીંધાતા જે હું ક્ષમા છેડી દઉં તે કોધી અને હું સરખા થયા. અનેક પ્રકારનાં દુર્વચન, માર અને પીડાના પ્રયોગથી જે વેરી ઉપસર્ગ ન કરે તે પૂર્વ સંચય કરેલાં અશુભ કર્મો કેવી રીતે છૂટે ? તેથી વેરી તે ઉપકારી છે. વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી જિનઆગમના ઉપકારથી સમભાવને અભ્યાસ કર્યો છે તેની પરીક્ષા લેવા જ આ કર્મ ઉદયમાં આવ્યું છે. સમભાવની મર્યાદા ઓળંગી જે હું હવે શત્રુ પ્રત્યે ક્રોધ કરું તે જ્ઞાનનેત્ર પ્રાપ્ત થયા છતાં સમભાવ ન રાખવાથી ક્રોધરૂપ અગ્નિમાં બળી મરીશ. વીતરાગમાર્ગમાં પ્રવર્તનાર, સંસારની સ્થિતિ ઘટાડવા મથનાર હું જે કોઈનું ભૂંડું છું, તે સંસારમાર્ગમાં પ્રવર્તનાર મિથ્યાવૃષ્ટિ જે હું પણ થ.
દુષ્ટ જોને ન્યાયધર્મરૂપ માર્ગ સમજાવ્યા છતાં તથા. ક્ષમા ધારણ કરવાને સમજાવ્યા છતાં તે ઉપદેશ ગ્રહણ ન કરે તે પણ જ્ઞાની પુરુષે ક્રોધ કરે નહીં. ઝેર ઉતારનાર, વેદ કેઈનું ઝેર ઉતારવા અનેક ઔષધ આદિ ઉપચાર કરી વિષ દૂર કરવા ઈચ્છે છે, છતાં તેનું ઝેર ન ઊતરે તે વૈદ. પિતે ઝેર ખાતે નથી કારણ કે દરદીનું ઝેર ન ઊતરે તે.