________________
સન્માગમભાવના ભાવના
૨૫૩ તીવ્ર રાગ વધારનારા ઇદ્રિના વિષયેની લાલસા છેડી ત્યાગ ભાવથી સંવરરૂપ થવું. જે ધન હોય તેમાંથી પિતાના. મિત્ર, હિતના કરનાર, પુત્રી, બહેન, ફેઈ, બંધુવર્ગમાં જે નિર્ધન, રેગી, દુઃખી હોય તેને કે અનાથ વિધવા હોય તેને યથાયોગ્ય આપીને સંતષિત કરવાં. પિતાના આશ્રિત સેવકાદિ કે પાસે રહેનારને સંતોષ ઉપજાવી, પુત્રને અને સ્ત્રીને વિભાગ જુદો કરી, પછી જિનબિંબ બનાવવામાં કે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવામાં, જિનેન્દ્ર ધર્મને આધારરૂપ સિદ્ધાંતે લખાવવામાં, કૃપણતા તજીને ઉદાર મનથી પરે-- પકાર બુદ્ધિથી બાકીનું ધન વાપરવું. તેના જેવી કોઈ પ્રભાવના નથી. પણ જે મંદિર પ્રતિષ્ઠા તે કઈ કરાવે પણ અનીતિ વડે પરધન લીધેલું રાખી મેલે કે અન્યાયથી ધન ગ્રહણ કરવાનું ચાલુ રાખે તે તેની કરેલી સમસ્ત પ્રભાવના નાશ પામશે. પ્રતિષ્ઠા કરાવનાર કે મંદિર બંધાવનાર ખેટા વ્યાપાર કરે, હિંસાદિ મહાપાપમાં, નિંદ્ય-અગ્ય વચમાં કે તીવ્ર લેભમાં પ્રવર્તે, કુશીલ સેવે અને અતિ કૃપણુતા સહિત સંક્લેશ પરિણામ કરીને ધન ખરચે તે સમસ્ત પ્રભાવના નાશ પામે છે. તેથી પ્રતિષ્ઠા કરાવનાર કે મંદિર કરાવનારની બાહ્ય પ્રવૃત્તિ પણ શુદ્ધ હોય તે પ્રભાવના થાય છે. શિખર, કળશ, ઘંટ ચઢાવીને કે નાની ઘંટડીઓ. બાંધીને પ્રભાવના કરે. મંદિરમાં ચંદરવા, ઘંટ, સિંહાસન. આદિ ઉત્તમ ઉપકરણે અર્પણ કરે. તથા સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ. કરે. ઇત્યાદિ પ્રકારે પ્રભાવના દુઃખ દૂર કરનારી બને છે.
પ્રભાવના શુદ્ધ આચરણથી થાય છે. જિનવચનની શ્રદ્ધાવાળા હોય તે ધર્મની પ્રભાવના જ કરે. જેનેની ટેક
--