________________
સન્માર્ગ પ્રભાવના ભાવના
ર૫૧ સંસારસમુદ્રમાં ડૂબતા જીવેને હાથ પકડી તારનાર છે. ભવભવમાં જિનેંદ્રની ભક્તિ જ અમારું શરણ હેજે, એવા ભાવ સહિત જિનેંદ્રનું નિત્ય પૂજન કરવું. અષ્ટાબ્લિક પર્વમાં, સોળકારણ, દશલક્ષણ, રત્નત્રય પર્વમાં સર્વ પાપના આરંભ છેડી જિનપૂજન કરવું; આનંદ સહિત નૃત્ય કરવું, કર્ણને પ્રિય વાજિંત્રો વગાડવાં. સ્વર, તાલ, મૂઈના આદિ સહિત જિનેંદ્રના ગુણ ગાવાથી સન્માર્ગની પ્રભાવના થાય છે. જેના હદયમાં સત્યાર્થ ધર્મ વસે છે તેને પ્રભાવના ગુણ પ્રગટ થાય છે.
જિતેંદ્રના પ્રરૂપેલા અનુગેના સિદ્ધાંતનાં એવાં વ્યાખ્યાન કરવાં કે તે સાંભળીને એકાંતને આગ્રહ નાશ પામે, અનેકાંત હૃદયમાં જામે; પાપોથી કંપી ઊઠે, વ્યસન છૂટે, દયારૂપ ધર્મમાં વર્તવા લાગે. અભક્ષ્ય–ભક્ષણને ત્યાગે, હજારે મનુષ્યો કુદેવ, કુગુરુ, કુધર્મનું આરાધન તજે; વીતરાગ દેવ, દયારૂપ ધર્મ અને આરંભ–પરિગ્રહ રહિત ગુરુની આરાધનામાં દ્રઢ શ્રદ્ધા કરે, ઘણાં માણસે રાત્રિભેજન, અગ્ય ભેજન, અન્યાયી વિષયગ તથા પરધન પ્રત્યે રાગ કરે છેડી દે; વ્રત, શીલ, સંયમ, સંતેષ આદિ ભાવમાં લીનતા પામે; દેહાદિ પરદ્રવ્યોથી ભિન્ન પિતાના આત્માને અનુભવ કરે; પર્યાય બુદ્ધિ છૂટે, જીવ અજીવ આદિ દ્રવ્યોને પ્રમાણુ, નય, નિક્ષેપ વડે નિર્ણય કરે; સંશય રહિત, દ્રવ્ય, ગુણ, પર્યાનું સત્યાર્થ સ્વરૂપ પ્રગટ સમજે; મિથ્યા-અંધકાર દૂર કરે. એવાં આગમનાં વ્યાખ્યાનથી સન્માર્ગની પ્રભાવના થાય છે.
કાયર થી ન થઈ શકે તેવી ઘેર તપશ્ચર્યા