SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ સમાધિ પાન કરીને માર્ગપ્રભાવના એવી કરવી જોઈએ કે તે દેખીને અન્ય અનેક જીના હદયમાં ધર્મને મહિમા પ્રવેશ કરી જાય. જિનેંદ્રને ઉત્સવ એ કરે કે તે દેખીને હજારે લેકના ભાવ વધે. જિતેંદ્રના જન્મકલ્યાણક વખતે જેમ ઇંદ્રાદિ દેવેએ અભિષેક કરીને પિતાને જન્મ સફળ માળે, તેવી રીતે જય જયકાર શબ્દ વડે હજારે સ્તવનના ઉચ્ચારી સહિત લેકે પિતાને કૃતાર્થ માને અને તન મન પ્રફુલ્લિતા થઈ જાય તે પ્રકારે અભિષેક કરીને પ્રભાવના કરવી. જિનેંદ્રની ભારે ભક્તિ, મહા વિનય અને નિશ્ચળ ધ્યાન, સહિત એવી પૂજા કરે કે તે પૂજન કરતાં દેખીને અને શુદ્ધ ભક્તિના પાઠ ભણતાં કે સાંભળતાં હર્ષના અંકુર પ્રગટે, આનંદ હૃદયમાં માય નહીં, બહાર છલકાઈને ઊછળવા. લાગે; જે દેખીને મિથ્યાદ્રષ્ટિઓનાં પણ એવાં પરિણામ થઈ જાય કે અહો! જૈનીઓની ભક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે. નિર્દોષ, ઉત્તમ, ઉજજવળ પ્રમાણસર સામગ્રી, ઉજજ્વળ. સેના રૂપાનાં કે કાંસા પીતળનાં મનહર પૂજાનાં વાસણ, ભક્તિરસથી ભરેલા અર્થ સહિત કર્ણપ્રિય શુદ્ધ અક્ષરને. ઉચ્ચાર, એકાગ્રતારૂપ વિનય સહિત શબ્દોને અનુકૂળ ઉજ્વળ દ્રવ્ય ચઢાવવાં, અને પરમ શાંત મુદ્રારૂપ વીતરાગની પ્રાતિહાર્યોથી સુશોભિત પ્રતિમાનું પૂજન, સ્તવન, નમસ્કાર કરવા એ ધન્ય પુરુષથી થાય છે. ધન્ય એની ભક્તિ, ધન્ય એને. જન્મ, ધન્ય એનાં મન, વચન, કાયા અને ધન્ય એનું ધન કે કઈ પણ વાંછા વિના આવા સન્માર્ગમાં વાપરે છે. એ પ્રભાવ ફેલાય અને દેખવાથી કે સાંભળવાથી નિકટ–ભવ્ય જીને આનંદનાં અથુ ઝરવા લાગે. ભક્તિ જ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy