________________
૨૪૪
સમાધિ-સેવાના કમણ છે. ચાર મહિનાના દેષ દૂર કરવા માટે પ્રતિક્રમણ કરવું તે ચાતુર્માસિક પ્રતિકમણ છે. એક વર્ષના દોષ દૂર કરવા માટે સાંવત્સરિક પ્રતિક્રમણ છે. ભવના કાળમાં થયેલા દોષ દૂર કરવા માટે છેલ્લા સંથારાની શરૂઆતમાં પ્રતિક્રમણ થાય છે તે ઉત્તમાર્થ પ્રતિકમણ છે. આ પ્રકારે સાત પ્રતિકમણ છે. તેમાંથી ગૃહસ્થ સાંજ-સવાર બે વખત. તે નફો-તેટો અવશ્ય જે જોઈએ. સો પચાસ રૂપિયાને વેપાર કરનાર પણ નફાનુકસાનને મેળ રાખે છે તે આ મનુષ્ય જન્મની એક એક ઘડી કરોડો રૂપિયા ખર્ચતાં પણ ગયા પછી પાછી મળતી નથી એવી દુર્લભ છે તે વિષે અવશ્ય વિચાર કરવા યોગ્ય છે કે આજે પરમેષ્ઠી પરમગરના પૂજનમાં, સ્તવનમાં મારે કેટલે કાળ ગયે? સ્વાધ્યાયમાં, સદગરનો બોધ સાંભળવામાં, તત્ત્વાર્થની ચર્ચામાં, ધર્માત્માની સેવામાં કેટલે કાળ ગયો? ઘરના આરંભમાં, કષાયમાં, વિકથામાં, વાદવિવાદમાં, ભેજન આદિમાં, અન્ય ઇદ્રિના વિષયમાં, પ્રમાદમાં, નિદ્રામાં, શરીરની સંભાળમાં, હિંસાદિ પાંચ પાપમાં કેટલે કાળ ગમે છે? એ વિચાર કરી પાપમાં વધારે પ્રવૃત્તિ થઈ હોય તે પિતાને તિરસ્કાર કરી પાપબંધનાં કારણે ઘટાડીને ધર્મકાર્યમાં આત્માને જોડવા ગ્ય છે. પંચમકાળમાં પ્રતિક્રમણને જ પરમાગમમાં ધર્મ કહ્યો છે. આત્માના હિત-અહિતના વિચારમાં નિરંતર ઉદ્યમી રહેવા ગ્ય છે. પ્રતિકમણ આત્માની ભારે સાવધાની (જાગૃતિ રખાવનાર છે અને પૂર્વનાં કરેલાં પાપની એથી નિર્જરા થાય છે.
૫. ભવિષ્યકાળમાં આવવાના આસવને રોકવા માટે