________________
અરિહંતભક્તિ ભાવના
ર૦૮ પૃથ્વીથી પાંચ હજાર ધનુષ ઊંચે વીસ હજાર પગથિયા ચઢવાં પડે તેટલે ઊંચે ઈંદ્ર નીલમણિમય બાર એજન ગેળ ભૂમિ રચે છે તેના ઉપર અપાર મહિમાવાળું સમવસરણ રચે છે. જ્યાં સમવસરણની રચના હોય છે, જ્યાં ભગવાન વિચરતા હોય છે ત્યાં આંધળા દેખતા થાય છે, બહેરા સાંભળવા લાગે છે, ભૂલા ચાલવા લાગી જાય છે, બેબડા બેલવા લાગી જાય છે. વીતરાગને અદ્ભુત મહિમા છે.
ધૂલિશાલ આદિ રનમય કેટ, માન સ્તંભ, વાવડીઓ, જળ ભરેલી ખાઈઓ, ફૂલવાડી, પછી રત્નમય કેટ, દરવાજા, નાટયશાળા, ઉપવન, વેદી, ભૂમિ, વળી કેટ, કલ્પવૃક્ષોનું વન, રત્નમય સૂપ, મહેલેની ભૂમિ, વળી સ્ફટિકના કેટમાં દેવચ્છદ નામને એક જનનો મંડપ, ચેતરફ બાર સભાઓ, તેની વચમાં ત્રણ કટની (ત્રિગડારૂપ) ગંધકુટીમાં સિંહાસન ઉપર ચાર આંગળ અદ્ધર (અંતરીક્ષ) વિરાજમાન ભગવાન અરિહંત છે. તેમની અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખમય વિભૂતિને મહિમા કહેવાને ચાર જ્ઞાનના ધારક ગણધર પણ સમર્થ નથી તે અન્ય કેણ કહી શકે ? સમવસરણની વિભૂતિ જ વચનને અગોચર છે. . ગંધકુટી, ત્રીજી કટની (ઉપરની ત્રીજી ભૂમિકા) ઉપર છે, ત્યાં બત્રીસ યુગલ દેવે મુગટ, કુંડળ, હાર, કડાં, ભુજબંધ આદિ સમસ્ત આભરણ પહેરીને ચેસઠ ચમર ઢળી રહ્યા છે. ભગવાનની ઉપર કાંતિવાળાં ત્રણ છત્ર સૂર્ય, ચંદ્રની જ્યોતિને ઝાંખી કરતાં ઝળકી રહ્યા છે. ભગવાનના દેહની ક્રાંતિનું પ્રકાશમય ચક બની રહ્યું છે તેને પ્રભામંડળ ૧૪