________________
સાધુસમાધિ ભાવના
૧૯૩ સમિતિ પાળવાં, પાંચ ઈદ્રિયને રોકવી, વખતસર છ આવશ્યક કરવાં, માથાના અને દાઢી મૂછના વાળને પિતાને હાથે ઉપવાસને દિવસે ઉપાડવા, બે મહિને કરે તે ઉત્કૃષ્ટ લેચ, ત્રણ મહિને કરે તે મધ્યમ લૈચ અને ચાર મહિને કરે તે જઘન્ય લેચ, એમ લેચ કરે. અન્ય ભેખધારીની પિઠે રેજ કેશ ન ઉપાડે. નગ્ન રહેવું, સ્નાન ન કરવું અને ભૂમિ ઉપર સૂઈ જઈને થોડો વખત ઊંઘ લેવી. દાંતને આંગળી વડે પણ ન દેવા, અને એક વાર ભેજન ઊભા ઊભા કરવું, સરસ નીરસ સ્વાદને તજીને ભેજન કરવું, એમ અઠ્ઠાવીસ મૂળગુણ અખંડ પાળવાં તે મહા તપ છે.
આ મૂળગુણોના પ્રભાવથી ઘાતિયાં કર્મોને નાશ કરીને કેવળજ્ઞાન પામીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી હે જ્ઞાનીજન ! ધર્મનું અંગ આ તપ છે, તેની નિર્વિધ્ર પ્રાપ્તિ માટે તેનું જ
સ્તવન પૂજન કરી અર્થે ઉતારે. તેથી દૂર અને અત્યંત પક્ષ છતાં પણ મોક્ષ અતિ નિકટ આવે છે. ૮. સાધુસમાધિ ભાવના :
જેવી રીતે ભંડારમાં આગ લાગે ત્યારે ગૃહસ્થ, ઉપકારક વસ્તુઓને નાશ થાય છે એમ જાણી, અગ્નિને એલવે છે. કેમ કે અનેક વસ્તુઓ બચે તેટલે લાભ છે. તેવી રીતે અનેક વ્રત, શીલ આદિ અનેક ગુણે સહિત વ્રતી, સંયમીને કેઈ કારણે વિધ્ર આવી પડે તે વિધ્રને દૂર કરી વ્રત, શીલની રક્ષા કરવી તે સાધુસમાધિ છે.
ગૃહસ્થને પિતાનાં પરિણામ બગાડનાર મરણને પ્રસંગ આવી પડે, ઉપસર્ગ આવે, રેગ આવે, પ્રિયજનને વિયેગ ૧૩