SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિતઃ તપ ભાવના ૧૯૧ પુષ્ટ કરે એગ્ય નથી, કૃશ કરવા ગ્ય છે (કસવા, સૂકવવા ગ્ય છે.) તે પણ ગુણ–રત્નત્રયનું તે કારણ છે, શરીર વિના રત્નત્રય ધર્મ નથી હેત; સેવકની પેઠે યેગ્ય ભેજન આપીને યથાશક્તિ જિનેન્દ્રના માર્ગથી અવિધ કાયલેશ આદિ તપ કરવા ગ્ય છે. તપ વિના ઇયેિની વિષમાં લેલુપતા છે તે ઘટે નહીં, ત્રણે લેકને જીતનાર કામને નાશ કરવાનું બળ મળે નહીં. આત્માને બેભાનજડ જે બનાવનારી નિદ્રા જીતી જાય નહીં અને શરીરને શાતાશીલિયે અભ્યાસ માટે નહીં. જે તપના પ્રભાવથી શરીરને કર્યું હોય; વશ કર્યું હોય તે ભૂખ, તરસ, ટાઢ, તાપ વગેરે પરિષહ આવી પડે ત્યારે કાયરતા ઊપજે નહીં, સંયમધમેથી ચળે નહીં. તપ છે તે કર્મની નિર્જરાનું કારણ છે. તેથી તપ કરવું શ્રેષ્ઠ છે. પિતાનું વીર્ય છુપાવ્યા વગર જિનમાર્ગને અવિધ એવું તપ કરે. તપ નામના દ્ધાની મદદ વિના પિતાના શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ ધનને કામ, ક્રોધ, પ્રમાદ આદિ લૂંટારા એક ક્ષણમાં લૂંટી લેશે. તે પછી રત્નત્રયરૂપ સંપત્તિ રહિત ચતુર્ગતિરૂપ સંસારમાં ઘણે દીર્ધકાળ બ્રમણ કરશે. જે પ્રકારે વાત, પિત્ત અને કફ એ ત્રિદેષ વિપરીત વતને રેગાદિ ઉપજાવે નહીં તે પ્રકારે તપ કરે ઉચિત છે. સર્વેમાં મુખ્ય તપ તે સર્વસંગ પરિત્યાગ છે. સર્વસંગ પરિત્યાગ એટલે ઘરની મમતારૂપ ફાંસીને છેદીને, દેહને સર્વ સુખિયાપણું તજીને, ટાઢ, તાપ, ગરમી, વરસાદ, પવન, ડાંસ-મચ્છર, મધમાખ વગેરેની બાધા–પીડાને જીતવા પિતાના શરીરની સામા પડીને અતિશય તપમાં પ્રવર્તવું તે
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy