________________
૧૫૬
સમાધિ-સે પાન તેવી રીતે સમ્યફદ્રષ્ટિ નિર્વાછક છે, તે પણ વર્તમાનનાં દુઃખ મટાડવા માટે યોગ્ય, ન્યાયપૂર્વક વિષયેની વાંછા કરે છે. જેને પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાનાવરણને અભાવ થયે છે તે તે પિતાને ટુકડેટુકડા થઈ જાય તે પણ વિષયેની વાંછા કરે નહીં. તેથી સમ્યફદૃષ્ટિને નિષ્કાંક્ષિત ગુણ હોય છે જ.
સમ્યફદ્રષ્ટિ અશુભ કર્મના ઉદયે પ્રાપ્ત થયેલી અશુભ સામગ્રી પ્રત્યે ગ્લાનિ-દુર્ગછા કરતા નથી, પરિણામ બગાડતા નથી; પણ વિચારે છે કે મેં પૂર્વે જેવાં કર્મ બાંધેલાં તેવાં ભેજન, પાન, સ્ત્રી, પુત્ર, નિર્ધનતા, સંપત્તિ, આપદા આદિ પામે છું. બીજા કેઈને રેગી, ગરીબ, હીન, નીચ કે મલિન દેખીને તે પિતાનાં પરિણામ બગાડતા નથી; પાપના ઉદયે મળેલી સામગ્રી માની મન મલિન કરતા નથી. મળમૂત્ર, કાદવ આદિ દ્રવ્યોને દેખીને, ભયંકર સ્મશાન, વન આદિ ક્ષેત્ર દેખીને, ભયરૂપ, દુઃખદાયી કાળ દેખીને અને દુષ્ટતા, કડવાશ વગેરે વસ્તુના સ્વભાવને દેખીને પિતાનાં પરિણામ લેશવાળાં કરતા નથી, તે નિર્વિચિકિત્સા ગુણ સમ્યફષ્ટિને હોય છે.
બોટાં શાસ્ત્રોથી, વ્યંતરાદિ દેવેએ કરેલી વિકિયાથી તથા મણિ, મંત્ર, ઔષધિ આદિના પ્રભાવથી અનેક વસ્તુઓના વિપરીત સ્વભાવ દેખી, સત્યાર્થ ધર્મથી ચલાયમાન ન થવું તે સમ્યફદર્શનને અમૂહદ્રષ્ટિ નામને ગુણ છે, તે સમ્યફદ્રષ્ટિને હોય છે જ.
સમ્યફદ્રષ્ટિ, અન્ય જીવેને અજ્ઞાનથી કે અશક્તિથી લાગેલા દોષ દેખીને ઢાંકી દે છે. તે વિચારે છે કે સંસારી