________________
૧૫૫
દશનાવિશુદ્ધિગદ્ય પૃથ્વી ઊલટપાલટ થઈ જાય તે પણ હિંસામાં તે ધર્મ કદી હેય નહીં, આવું દ્રઢ શ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિને હોય છે.
પિતાના આત્માના અનુભવમાં, સર્વજ્ઞ વીતરાગરૂપ આપના સ્વરૂપમાં, નિગ્રંથ, વિષય કષાય રહિત ગુરુમાં અનેકાંત સ્વરૂપ આગમમાં તેમ જ દયારૂપ ધર્મમાં શંકાને અભાવ થવે તે નિઃશંકિત અંગ છે. સમ્યફદ્રષ્ટિને આ બધામાં કદી શંકા હોતી નથી.
સમ્યફદ્રષ્ટિ છે તે ધર્મનું સેવન કરી વિષેની વાંછા. કરતા નથી. તેમને તે દ્ર–અહનિંદ્ર લેકનાં સુખ પણ મહા વેદનારૂપ, વિનાશી, પાપનાં બીજ દેખાય છે, ધર્મનું ફળ અનંત, અવિનાશી, સ્વાધીન સુખવાળે મેક્ષ દેખાય છે. જેવી રીતે અમૂલ્ય રત્ન છેડીને કાચને કકડો ઝવેરી ગ્રહણ કરે નહીં તેવી રીતે જેણે સાચું, આત્મિક, અવિનાશી, બાધા રહિત સુખ દીઠું, તે જૂઠાં, બાધા સહિત વિષયેનાં સુખની વાંછા કેમ કરે? તેથી સમ્યફદ્રષ્ટિ વાંછા રહિત હોય છે.
જે કે અવિરત સમ્યગૃષ્ટિને વર્તમાનકાળમાં આજીવિકાદિનાં કારણે માં, સ્થાન આદિ પરિગ્રહમાં કે વેદનાને અભાવ કરવામાં ઈચ્છા વર્તતી જણાય છે તે વર્તમાનકાળની વેદના સહન કરવાનું બળ ન હોવાથી તે વેદનાને ઉપાય માત્ર ઈચ્છે છે. જેવી રીતે રેગીને કડવી દવા ગમતી નથી. તે પણ વેદનાનું દુઃખ સહન થતું નથી, તેથી કડવી ઔષધિ, વમન, રેચ આદિનાં કારણે ગ્રહણ કરે છે. ગંધાતાં તેલ પણ પડે છે, પણ અંતરંગમાં ઔષધિ ઉપર રાગ નથી,