________________
"
05
.
૧૪૮ અનંતકાળ નિગદમાં, ભમવું પડે અભિમાનથી, તે વીતરાગ ગુરુ તણે, ઉપદેશ યે બહુમાનથી; ઉરચ જાતિ-કુળ દીપા, સત્ય, સંયમ, શીલથી, અભિમાન તેમાં મદદ કરશે, રક્ષશે કુશીલથી. ૬૧ ઉચ્ચ જાતિકુળમાં અભક્ષ્ય-ભક્ષણ ના ઘટે, હિંસા, મૃષા, પરધન–હરણ, દુરાચરણ હેજે માટે કર્મ-કૃત સંજોગમાં, સમકિતી મદ શાને કરે? દેહાદિ તે પર્યાય પર, ત્યાં આત્મબુદ્ધિ ના ધરે. દર એશ્વર્ય પામી મદ કરે ના, ફળ વિચારે મન વડે, નિજ ભાન ભૂલી રાગ-દ્વેષ, પાપ કર ભમવું પડે ત્રણ લેકને પણ પૂજ્ય છે, નિર્ગથતા તે આદરે, ઐશ્વર્ય ક્ષણ–ભંગુર છે, તે હેય તે પરહિત કરે. ૬૩ ઈદ્ર, ચકી આદિના, વૈભવ ગયા ક્ષણ માત્રમાં, તે અન્ય જીવન પુણ્યને, ક્ષય થાય ઝટ, આશ્ચર્ય ક્યાં? ચાર દિનની ચાંદની છે, વિનીતભાવે વાપરે, પરમાત્મતા, એશ્વર્ય પિતાનું ગણું એ આદરે. ૬૪
રૂપને મદ શું કરે છે? વિનાશી પગલતણું, ક્ષણમાં હતું ન હતું થતું, ના સ્વરૂપ એવું આપણું દારિદ્રય, રેગ, વિયેગ, ઘડપણ, રૂપનાશક–કારણે, આ હાડકાં ને ચામડાનાં, રૂપને શું શુભ ગણો ! ૬પ ગર્વ છે આ દેહને, નિજ રૂપ કેવળ જ્ઞાન છે, જેમાં જણાયે વિશ્વ આ, પ્રતિબિંબરૂપે માન તે,