________________
સમાધિ-પાન એ માન્યતા મિથ્યાત્વબળવાળી અતિ વિપરીત છે, ને લેલજજા–ભૂત પ્રેરિત, મેહનદ સહિત તે; બુદ્ધિબળથી પિતા કે, ધર્મને અંશે ગણી, પણું આત્મધર્મ રહિત સર્વે, માન્યતા જૂઠી ભણી. ૫૦ દેવ-મૂઢતામાં નથી, વિચાર દેવ-કુદેવને, કામ, ક્રોધી, શસ્ત્રધારી, સત્ય માની, સેવાશે રચના રચી પરમેશ્વરે, હણનાર પણ પિતે – કહે, વળ શુભ–અશુભમાં પ્રેરણા, ઈશ્વર સદા કરતા રહે પ૧ એ માન્યતા મિથ્યા ગણે, નહિ મેક્ષમાર્ગ જણાય ત્યાં, પાપની પણ પ્રેરણ ઇશ્વર કરે, જીવ-દોષ ક્યાં? દેષ વિણ બંધન નહીં, બંધન વિના સંસાર છે? સંસાર વણ ઉદ્ધાર નહિ, તે મેક્ષને ઉપદેશ છે? પર પાખંડ, દુરાચારી, લેભી, વિષય-લેલુપ કુગુરુ, વચન-સિદ્ધ, વળી તપસ્વી, પૂજ્યતાની આબરુ મહા પુરુષ મનાય જગમાં, તેથી ગુરુ તેને ગણે, ગુરુ-મૂઢતા તે જાણવી; એ ભૂલ આત્માને હણે. ૨૩ દર્શન–વિશુદ્ધિ કારણે છે, અનાયતન પણ ત્યાગજે, કુદેવ ને કું-શાસ્ત્ર, કુગુરુ, ત્રણેના વળી સેવકે; ધર્મનાં જે સ્થાન નહિ, તે અનાયતન છ જાણજે, આત્મ-ધર્મ વિમુખ તેથી, પરીક્ષક થઈ નાણજે. ૫૪ આઠ મદને ત્યાગ:જાતિ, કુળ, ઐશ્વર્ય, રૂપ, તપ, શાસ્ત્ર, બળ, વિજ્ઞાન એ, આઠ મદ અત્યંત તજી, દર્શન-વિશુદ્ધિ જાણજે,