________________
૧૪૦
સમાધિ સાપાન
એ,
1;
નહીં,
ઉદ્યમી;
પ્રત્યક્ષ ને અનુમાનથી ખંડિત, એકાંતિક શાસ્ત્રો શ્રવણને ચેાગ્ય નહિ, નહિ અનુમાદન યેાગ્ય એ; અહિતકારી ના ભણેા, વિષયાદ્ઘિ ના ભણવા પડે, ભવ ભવ વિષે અભ્યાસિયા તે પાષવાથી શું જડે ? ૧૭ આરંભ, પરિગ્રહ, વિષય વાંછા ને કષાય, કદી આત્મ ઉજ્જવળતા થવા, સ્વાધ્યાય ધ્યાને કર્મલ સુખ-દુઃખમાં સ્વાધીન સમતા ધારતા, જીવન, મરણ, નિંદા, સ્તુતિમાં સહનશીલતા રાખતા- ૧૮ સુધા, તૃષાદિ, પરિષહા, ઉપસર્ગ વળી આવી પડે, તા પણ અડાલ ધરે ધીરજ નિગ્રંથતા ત્યાં સાંપડે; એવા કષાય રહિત સદ્ગુરુ આત્મધ્યાને જે રમે, તે સ્તવન વંદન યેાગ્ય છે, તેને ત્રિભુવન જન નમે. ૧૯
ધર્મ હિંસામાં કદી, શીત વ્યાપતી; સાપના મુખમાં વસે ભલે મેરુ ચળે, પૃથ્વી ભલે ઊંધી પડે, નહિ ધર્મ હિંસામાં મળે. ૨૦
જીવ યા એ ધર્મ છે, ના પશ્ચિમ વિષે ઊગે રવિ, છે અગ્નિથી
અમૃત,
નિ:શકિત આદિ આઠ અ`ગ :
એવી અચળ શ્રદ્ધા ધરે, જે જીવ સમકિતવંત છે, આત્મ-અનુભવ, આસ, આગમ, ધર્મમાં નિઃશંક તે; સમકિતી સુખ અહચિંદ્રનાં, પણ વેદનારૂપ માનતા, વિનાશી દુઃખરૂપ દેખી તેને સ્વપ્રમાંહિ ન ઇચ્છતા. ૨૧ વિષયસુખ દુઃખમીજ જાણી, કાણુ સમજી તે ચહે ? તજી ધર્મસેવન-રત્નફળ કહા, વિષય-કોડી કે ગ્રહે ?