________________
૧૩૨
• સમાધિ-સે પાન ધર્મ, ધર્માત્મા, ધર્મસ્થાનકે, બેધમાં ઊલટ ધારે એ વાત્સલ્ય ભાવ ઉર ધારી, મેહમાન સંહારે-જય૦ ૧૮ સમુચ્ચયરૂપ સેળ ભાવ, તીર્થંકર-કારણ ભાવે; ' અથવા સમ્યફ સહિત એકેકી ભાવી પરમપદ પારે-જય. ૧૯ અશુભ ભાવને નાશ કરે આ જયમાળા, જશ આપે, ભાવ સુધારી શુદ્ધ કરે તે બ્રહ્મ કર્મ સૌ કાપે-જય૦ ૨૦
ભાવાર્થ – હે સંસારસમુદ્રથી તારનાર ! હે કુમતિને નિવારનાર ! હે તીર્થંકર લબ્ધિને ધારણ કરનાર! હે મેક્ષના કારણભૂત ! હે સેળ ભાવના ! હું તને નમસ્કાર કરું છું. તારું સ્તવન કરું છું. મારી શક્તિને પ્રગટ કરું છું.
સેળ કારણભાવના જેને પ્રગટ થાય તે નિયમથી તીર્થકર થઈને સંસારસમુદ્ર અવશ્ય તરી જાય એ નિયમ છે. જે સેળ કારણભાવને ભાવે તે કુગતિમાં ન જાય. કોઈ તે વિદેહ ક્ષેત્રમાં ગૃહસ્થ અવસ્થામાં સોળ કારણભાવનાઓ કેવળી કે શ્રુતકેવળીની સમીપે ભાવીને તે જ ભવમાં તપકલ્યાણ, જ્ઞાન-કલ્યાણ, અને નિર્વાણ-કલ્યાણની પૂજા દે. દ્વારા પામી મેક્ષે જાય છે. કોઈ પૂર્વજન્મમાં કેવળી કે શ્રુતકેવળીની પાસે આ ભાવના ભાવી સૌધર્મ આદિ સર્વાર્થસિદ્ધિ સુધીના દેવોંકમાં ઊપજી, ફરી મનુષ્યભવ પામી, તીર્થકર થઈને મેક્ષે જાય છે. કેઈએ મિથ્યાત્વ અવસ્થામાં પૂર્વ ભવે નરક આયુષ્ય બાંધ્યું હોય પછી કેવળી કે શ્રતકેવળીનું શરણ પામીને સમ્યકત્વ ગ્રહણ કરી સોળ કારણ