SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સમાધિ-પાન આ તીર્થંકરપ્રકૃતિ બંધાવાનું કારણ સેળ કારણુભાવના છે. આ ભાવનાએ સમસ્ત પાપને ક્ષય કરનારી, ભાવની મલિનતાને નાશ કરનારી અને સાંભળતાં તેમજ ભણતાં પણ સંસારના બંધને છેદનારી હેવાથી નિરંતર ભાવવા ગ્ય છે. આ સેળ ભાવનાની જયમાળા ભણવાથી મહા પુણ્ય ઉપાર્જન થાય છે. તેને અર્થ, ભાવેની વિશુદ્ધતા માટે અને અશુભ ભાવને વિનાશ કરવા માટે છે. સેળ કારણુભાવનાની સમુચ્ચય જયમાળા જય જયવંતા ભાવે, અમારી કુમતિ હરી જાઓ-જ્યોએ ટેક સંસાર અપાર સમુદ્ર સમે કરે-પદ સમ ભાવે તીર્થંકર પદ પ્રાપ્ત કરાવી, મેક્ષે લઈ જાઓ . ૧ હે! સેળ કારણ ભાવ, નમી હું-સ્તવન કરું આવે; દુર્ગતિનાં દુઃખ દૂર કરી, મુજ શક્તિ પ્રગટા-ય૦ ૨ સમ્યક દર્શનની સુવિશુદ્ધિ, નરભવમાં દુર્લભ ભાવે; પચીસ દોષ તજી દર્શનના, નિઃશંક અહી થાઓ-જય૦ ૩ દર્શન, જ્ઞાન, ચારિત્ર ઉપચારે, વિનય ભાવ લાવે; સત્ય ધર્મનું મૂળ વિનય છે, માન મહા ભુલા-જય૦ ૪ નિર્દોષ શીલની મોક્ષમાર્ગમાં, મહા મદદ ભાળ; ઈદ્રિય વિષય, કષાય, પરિગ્રહ-વિઘન ગણું ટાળો-ય૦ ૫ દુર્લભ માનવભવની ક્ષણેક્ષણ, જ્ઞાન ઉપગે ગાળે, સમ્યકજ્ઞાન નિરંતર સેવી, સંકલ્પ-વિકલ્પ ટાળે-જય૦ ૬
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy