________________
૧૪
સમાધિ-પાન એક દેહમાં છે. આવા બાદર, સૂક્ષ્મ નિગોદ જીનાં શરીરથી સમસ્ત લેક નીચે, ઉપર, અંદર, બાહેર અંતરરહિત (ઠાંસી ઠાંસીને ભરેલો છે. પૃથ્વીકાય આદિ અન્ય પાંચ સ્થાવર વડે લેક નિરંતર ભરેલ છે. તે એકેન્દ્રિયપણામાંથી નીકળી ત્રપણું (બે ઇદ્રિય, ત્રણ ઈદ્રિય, ચાર ઇદ્રિય કે પંચેન્દ્રિયપણું) પામવું તે રેતીને સમુદ્રમાં નાખેલી હીરાની કણુની પ્રાપ્તિની પેઠે દુર્લભ છે. કદાચિત્ ત્રયપણું પણ પામે તે ત્રસ જીવેમાં વિકલેન્દ્રિય (બે, ત્રણ, ચાર ઇદ્રિયવાળા) જી અનેક પ્રકારનું છે તેમાંથી અસંખ્યાતકાળ પરિભ્રમણ કરતાં પણ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થતું નથી. વિકલત્રયમાંથી મરીને પાછો નિગદમાં અનંત કાળ ભમે છે. ફરી પાંચ સ્થાવરમાં અસંખ્યાત સંખ્યાત કાળ ફરીને વળી નિગદમાં જાય છે, એમ પરિભ્રમણ કરતાં અનંત પરાવર્તન પૂરાં થાય છે. તેથી પંચેન્દ્રિયપણું દુર્લભ છે.
પંચેન્દ્રિયપણું પામીને પણ મનવાળા થવું દુર્લભ છે. અસંજ્ઞી એટલે મનરહિત હોવાથી હિતઅહિતનું જ્ઞાન હેતું નથી; શિક્ષણ કિયા, ઉપદેશ, આલાપ આદિ રહિત હોય છે, તેથી અજ્ઞાન ભાવથી નરક, નિગદ આદિ તિર્યંચ ગતિમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે.
કદાચિત્ મન પણ પ્રાપ્ત થાય તે કર તિયામાં રૌદ્ર પરિણામી, તીવ્ર અશુભ લેડ્યા ધારણ કરનાર થઈ, ઘેર નરકનાં દુઃખ ભેગાવી ફરી પાપી તિર્થ થાય છે. ફરી નરકમાં તથા તિર્યમાં અનેક પ્રકારનાં ઘોર દુઃખ જોગવતાં અસંખ્યાત ભવ તિર્યંચ અને નરકના ભેગવી, ફરી પંચ