________________
લાંચલાવતા
૧૨૩
ભવ સફળ છે; તેમને પાપકર્મની મહાનિર્જરા થાય છે; સંસારને છેદનારા સાતિશય પુણ્યના લાભ થાય છે; તેમને પરમ અંદ્રિય, અવિનાશી, અનંત સુખ પ્રાપ્ત થાય છે. જે સમભાવરૂપી સુખમાં લીન થઈને વારંવાર પોતાના સ્વરૂપની ઉજ્વળતાનું સ્મરણ કરે છે અને ઇંદ્રિયાને અને કષાયાને મહાદુઃખરૂપ જાણી જીતે છે, તે પુરુષને મહા નિર્જરા થાય છે. ૧૦. લાકભાવના :–
ચારે તરફ અનંતાનંત આકાશ છે. એવા આકાશના ખરાખર મધ્યભાગમાં લેાક છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, અને કાલ જેટલા આકાશમાં રહ્યાં છે, અવલેાકાય છે, દેખાય છે તે લેાક છે.
ત્રણસેા તેંતાળીસ ઘનરજૂ પ્રમાણ લેાકનું ક્ષેત્ર છે. તેની બહાર અનંતાનંત આકાશ સર્વ ખાજુએ છે, તેનું નામ અલાક છે. આ લેાકમાં અનંતાનંત જીવા છે. જીવાથી અનંતગુણાં પુદ્ગલ છે. ધર્મ દ્રવ્ય એક છે, અધર્મ દ્રવ્ય એક છે, આકાશ એક છે, કાળ દ્રવ્ય અસંખ્યાત છે. આ દ્રવ્યોનું સ્વરૂપ તથા લોકના સંસ્થાન આદિનું સ્વરૂપ, અવગાહના આદિ વર્ણન અન્ય ગ્રંથાથી જાણવું. લેકના સ્વરૂપનું એમ ચિંતવન કરવું તે લેાકભાવના.
૧૧. એધિદુભભાવના :—
અનાર્દિકાળથી આ જીવ નિગોદમાં વસતા હતા. એક નિગેાદમાં ભમતાં અનંત કાળ વીતી ગયા. એક નિગેાદ શરીરમાં, જેટલા સિદ્ધ જીવા થયા તેથી અનંતગુણા જીવ છે. પોતપાતાના કાર્મણદેહ સહિત અવગાહના સર્વે જીવેાની