SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ લાંચલાવતા ૧૨૩ ભવ સફળ છે; તેમને પાપકર્મની મહાનિર્જરા થાય છે; સંસારને છેદનારા સાતિશય પુણ્યના લાભ થાય છે; તેમને પરમ અંદ્રિય, અવિનાશી, અનંત સુખ પ્રાપ્ત થાય છે. જે સમભાવરૂપી સુખમાં લીન થઈને વારંવાર પોતાના સ્વરૂપની ઉજ્વળતાનું સ્મરણ કરે છે અને ઇંદ્રિયાને અને કષાયાને મહાદુઃખરૂપ જાણી જીતે છે, તે પુરુષને મહા નિર્જરા થાય છે. ૧૦. લાકભાવના :– ચારે તરફ અનંતાનંત આકાશ છે. એવા આકાશના ખરાખર મધ્યભાગમાં લેાક છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, અને કાલ જેટલા આકાશમાં રહ્યાં છે, અવલેાકાય છે, દેખાય છે તે લેાક છે. ત્રણસેા તેંતાળીસ ઘનરજૂ પ્રમાણ લેાકનું ક્ષેત્ર છે. તેની બહાર અનંતાનંત આકાશ સર્વ ખાજુએ છે, તેનું નામ અલાક છે. આ લેાકમાં અનંતાનંત જીવા છે. જીવાથી અનંતગુણાં પુદ્ગલ છે. ધર્મ દ્રવ્ય એક છે, અધર્મ દ્રવ્ય એક છે, આકાશ એક છે, કાળ દ્રવ્ય અસંખ્યાત છે. આ દ્રવ્યોનું સ્વરૂપ તથા લોકના સંસ્થાન આદિનું સ્વરૂપ, અવગાહના આદિ વર્ણન અન્ય ગ્રંથાથી જાણવું. લેકના સ્વરૂપનું એમ ચિંતવન કરવું તે લેાકભાવના. ૧૧. એધિદુભભાવના :— અનાર્દિકાળથી આ જીવ નિગોદમાં વસતા હતા. એક નિગેાદમાં ભમતાં અનંત કાળ વીતી ગયા. એક નિગેાદ શરીરમાં, જેટલા સિદ્ધ જીવા થયા તેથી અનંતગુણા જીવ છે. પોતપાતાના કાર્મણદેહ સહિત અવગાહના સર્વે જીવેાની
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy