________________
આસવભાવના
૧૧૮ કષાયે આત્માના સર્વ ગુણોને ઘાત કરનાર છે. ક્રોધ છે તે પર જીવને મારવામાં, ઘાત કરવામાં, બાંધવા વગેરેમાં ચિત્તને પ્રેરે છે. માન છે તે આ જીવને ગર્વથી એ ઉદ્ધત કરે છે કે પિતા, ગુરુ, ઉપાધ્યાય, સ્વામીને પણ તિરસ્કાર કરવા ઈચ્છે છે, વિનયને નાશ કરે છે. માયા છે તે અનેક છળ, કપટ, લુચ્ચાઈ, પરની નજર ચુકવવા આદિ છેતરામણું કરાવે છે, પરિણામની સરળતાને નાશ કરે છે. લેભ છે તે સુખનું કારણ જે સંતેષ તેને નાશ કરે છે, એગ્ય અયોગ્યના વિચારને દૂર કરે છે. કામ છે તે મર્યાદાને ભંગ કરે છે, લાજને ત્યાગ કરાવે છે; હિત-અહિત કે નીચ-ઉચ્ચ કામના વિચાર રહિત બનાવે છે. મેહ છે તે મદિરાની પેઠે સ્વરૂપને ભુલાવે છે. શક છે તે ઘણું દુઃખથી હાહાકાર કરાવે છે, વિલાપ, રુદન, આત્મઘાત આદિ પ્રવૃત્તિ કરાવે છે. હાસ્ય છે તે અજ્ઞાનતા પ્રગટ કરાવે છે. સ્નેહ છે તે દારૂ પીધા વિના જ અચેતન-બેભાન બનાવે છે, અને મહા બંધનરૂપ, આત્મહિતને રોકનારી પ્રવૃત્તિ કરાવે છે, તેથી અનર્થનું સ્થાન છે. નિદ્રા છે તે આત્માના સર્વ ચૈતન્યને હણી આત્માને જડ, અચેતન કરે છે. તરસ છે તે ન પીવા ગ્ય પાણી પાય છે. ભૂખ છે તે ચંડાળના ઘરમાં પ્રવેશ કરાવી ભીખ મગાવે છે, કુળમર્યાદાને નાશ કરાવે છે, ઘેર દુઃખ દે છે. નેત્ર ઇદ્રિય છે તે સુંદર રૂપાદિ દેખવાને પૃપાપાત કરાવે છે, પડતું નંખાવે છે. જીભ ઇદ્રિય છે તે મીઠાં ભેજનને માટે અતિ ચંચળ બનીને લાજ, મેટાઈ, સંયમ આદિને નાશ કરાવી નીચે પ્રવૃત્તિ કરાવે છે. ઘાણ ઇદ્રિય છે તે બેભાન થઈને સુગંધી પદાર્થ તરફ ઝુકાવે છે. સ્પર્શ ઈદ્રિય છે તે