SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અવવભાવના ૧૧૧ પ્રીતિ થતી નથી. રેતીના કણની પેઠે જગતમાં કોઈને કોઈની સાથે સંબંધ નથી. જેમ પાણી, ચૂને વગેરે ચીકણા પદાર્થના સમાગમને લીધે રેતીના કણ મૂઠીમાં બંધાઈ જાય, ચોટી જાય, પણ ભીનાશ કે ચિકાશ દૂર થાય એટલે કણે કણ વિખરાઈ જાય છે, તેવી રીતે સર્વ પુત્ર, સ્ત્રી, બાંધવ, સ્વામી, સેવકને સંબંધ પણ જ્યાં સુધી પિતાના વિષય, લેભ, અભિમાન આદિ કષાય પિષાય ત્યાં સુધી રહે છે, જ્યારે ઈદ્રિયના વિષયે સધાય નહીં, અભિમાનાદિ કષાય ષિાય નહીં, ત્યારે લુખાં પરિણામમાં પ્રીતિ રહેતી નથી. જગતમાં પ્રયજન વગરની પ્રીતિ જણાય છે, તે પણ લેકલાજના અભિમાનથી, ભવિષ્યમાં કોઈ પ્રયજનની આશાથી તથા પહેલાને કરેલે ઉપકાર જે હું લેવું તે લેકમાં મારું કૃતધ્રપણું જણાશે એવા ભયથી મીઠાં વચન વગેરે રૂપ પ્રીતિ કરે છે. પણ વિષય-કષાયના સંબંધ વિના પ્રીતિ થતી જ નથી. આપણે નજરે દેખીએ છીએ કે, જેમના વડે પિતાનું માન, ધનને લેભ, વિષયોને લેભ, પૂજા સત્કાર, મોટાઈન લાભ કે કીર્તિ પમાય ત્યાં પ્રીતિ કરે છે. કોઈ પ્રકારની આપત્તિના ભયને લઈને પ્રીતિ કરે છે. વિષય કષાયને ચેપ વગર પ્રીતિ હોય જ નહીં. સર્વ અન્ય છે, પર છે. દુઃખમાં કે વૃદ્ધાવસ્થામાં પિતાને આધાર પુત્ર છે, એમ જાણી માતા પુત્રને પોષે છે, પુત્ર પણ માતાનું પિષણ કરે છે તે એવા વિચારથી કરે છે કે જે હું માતાની સેવા નહીં કરું તે જગતમાં મારા કૃતઘીપણાની નિંદા થશે, પાંચ માણસમાં મારે નીચું જેવું પડશે. આવા અભિમાનથી પ્રીતિ કરે છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy