SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સમાધિ-પાન દેવગતિ :- દેવગતિ મળે તે ત્યાં પણ માનસિક દુઃખ હોય છે. જે કે દેવને ગરીબાઈ નથી હોતી; જરા, રેગ, શ્ધા, તૃષા, મારણ–તાડનની વેદના નથી હોતી, તથાપિ વિશેષ અદ્ધિધારક દેવેને દેખી પિતાને નીચે માની માનસિક દુઃખ પામે છે. કેઈ ઈષ્ટ દેવ કે દેવાંગનાને વિયાગ થવાથી દુઃખ પામે છે, જો કે દેવાંગના આદિ કઈ મરણ પામે તેની જગાએ શરીર, રૂપ, ત્રાદ્ધિ આદિ ધારક તેવી ને તેવી જ અન્ય ઊપજે છે, તે પણ એ જીવન વિયેગનું દુઃખ ઊપજે છે. પુણ્યહીન દેવ, ઇંદ્ર આદિ મહદ્ધિક દેવની સભામાં પ્રવેશ કરી શકતા નથી તેનું તેને મહા માનસિક દુઃખ લાગે છે. આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે દેવલેકમાંથી પિતાનું પતન થશે એમ દેખે છે, ત્યારે જે દુઃખ તેને થાય છે તે ભગવાન કેવળી જ જાણે છે. આ સંસારમાં સ્વર્ગને મહદ્ધિક દેવ મરીને એકેન્દ્રિયમાં આવીને ઊપજે છે, કે મળમૂત્રથી ભરેલા ગર્ભમાં રુધિર માસમાં આવીને અવતરે છે. ભગવાન માં આવી અને આ સંસારમાં પરિભ્રમણ કરતાં પાપ પુણ્યના પ્રભાવ વડે શ્વાન આદિ તિર્યંચ દેવ થાય છે; બ્રાહ્મણ મરીને ચંડાળ થાય છે, હેર, પશુ થઈ જાય છે. કર્મને આધીન જીવ ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં રાજાને રંક થઈ જાય છે, શેઠને નેકર થાય છે, નેકરને શેઠ થઈ જાય છે. પિતા હોય તે જ પુત્ર થઈ જાય છે, પુત્રને પિતા થઈ જાય છે, પિતા-પુત્ર જ મા થઈ, સ્ત્રી થઈ જાય, બહેન થઈ જાય, દાસ-દાસી થઈ જાય; દાસી–દાસ જ માતા-પિતા થઈ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy