SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સમાધિ-સે પાન આર્તધ્યાનથી મરે છે, કે તાવ, શ્વાસ, ખાંસી, ઝાડા, વાયુ, પિત્ત, પેટનાં દુઃખ, જળદર, કઠોદર આદિની ઘેર વેદના ભેગવે છે. કાનમાં સણકા, દાંતમાં સણકા, નેત્ર શૂળ, મસ્તક શૂળ તથા પેટમાં શુળ આવવાથી ઘર વેદના ભેગવી કઈ મરી જાય છે. કોઈ જન્મથી આંધળા, બહેરા, બબડા, લૂલા, પૂંઠા, અપંગ થઈને જન્મારે પૂરે કરે છે. કેઈ ડાં વર્ષ પછી આંધળા, બહેરા, મૂંગા, પાંગળા થઈ પરાધીન થઈ માનસિક અને શારીરિક ઘેર દુઃખ ભેગવે છે. કેઈને લેહીવિકારથી ખસ, ખરજવું, દરાજ, કઠ આદિ થઈ આંગળી, હાથ, નાક, પગ વગેરે ગળી જાય છે. કર્મને ઉદયની ગતિ ગહન છે. કોઈ અંતરાય કર્મના ઉદયથી નિર્ધન થઈને અનેક દર ભગવે છે. કોઈનું કદી પેટ ભરાય, કદી ન ભરાય, કેઈને નીરસ, વાસી, એંઠું, નીચે પડી ગયેલું એવું ભેજન પણ ઘણું કષ્ટ મળે છે; કેઈને ઘણુ તિરસ્કાર સહન કરવા પડે છે. કેઈને રહેવાને ઘર જૂનું થઈ ગયેલું હોય છે, છાપરા ઉપર નાખેલાં ઘાસ, પાંદડાંની પણ પૂરી છાયા પડતી નથી. કેઈને ઘરની ઘણું સંકડાશ હોય છે તેમાં વળી વીંછી, સાપ, ઉંદર વગેરેનાં ચારે બાજુ દર હોય છે, મહા દુર્ગધ આવતી હોય છે. ચંડાળ, ચમારના ઘર પાસે રહેવાનું હોય છે. કેઈને ખાવાનું પાશેર અનાજ પણ ન હોવાથી પિટ પૂરું ભરાય નહીં. કોઈને કલહ કરનારી, કાળી, કડવાં વચન કહેનારી, ભયંકર કદરૂપી, ડરાવનારી, પાપિણી સ્ત્રી મળી હોય છે. કોઈને રેગી, ભૂખથી રડતાં, કદરૂપાં અનેક છોકરાછોકરીઓ પાપના ઉદયે મળ્યાં હોય છે. કોઈને વ્યસની,
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy