________________
अभिप्राय
Opinions બે પ્રતિક્રમણ સૂત્ર-સૂત્રાર્થ, ગાથાર્થ, વિશેષાર્થ તથા ભાવાર્થ સહિત તમે પ્રકાશિત| તમારા સંપાદન નીચે ‘બે પ્રતિક્રમાસૂત્ર' હિન્દી-અંગ્રેજી વિવેચન સાથે પ્રકાશિત થઇ કરી રહ્યા છો તે ખૂબ જ અનુમોદનીય છે.
રહ્યું છે તે જાણ્યું. તેનો એક ફર્મો જેમાં માત્ર શ્રી નવકાર મહામંત્ર વિવેચન સાથે જોવા ભાષા અંગ્રેજી-હિંદી બંને રાખી છે એટલે વિશેષ ઉપયોગી બનશે. મલ્યો. માત્ર એક ફર્મો જોતા એમ લાગે છે કે પુસ્તકનું કાર્ય સારૂં થશે. તમારું આ કાર્ય, તેના માટેનો પ્રયત્ન જૈન શાસન માટે ખૂબ જ લાભદાયી થશે.' | આ પુસ્તક આજના વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે આશીર્વાદ રૂપ બની શકશે.
સાથે પ્રાસંગીક ચિત્રો પણ પ્રકાશનની આકર્ષકતામાં ઉમેરો કરશે અને આરાધકોને-| આરાધનામાં યાદ કરશો. બાળજીવોને સાચી ક્રિયા વિધિનું જ્ઞાન કરાવશે.
તમે તમારી શક્તિનો શાસ્ત્ર સાપેક્ષ રીતે સદુપયોગ કરી સ્વ-પર ઉભયનું કલ્યાણ તમારા આ પ્રશસ્ત કાર્ય માટે અમારા અંતરના આશીર્વાદ છે.
| સાધતા સાધતા અંતે સિદ્ધિસુખના સ્વામી બનો એજ શુભાભિલાષા. ભવિષ્યમાં પણ આગળ પાંચ પ્રતિક્રમણ આદિ ઉચ્ચ ગ્રંથોના આ રીતે તમારા દ્વારા
મુક્તિપ્રભસૂરિ પ્રકાશન થાય એવી શુભ કામના... દ, કલ્યાણબોધિવિ. ની વંદના.
ૐ નમઃ શ્રી વીતરાગાય
છબીલદાસ કે. સંઘવી સતલાસણ
ગોપીપુરા, કાજીનું મેદાન આચાર્ય મુક્તિપ્રભસૂરિ તરફથી
વિ. સં. ૨૦૫૨ આસો વદ ૧૪ વિનયાદિ ગુણયુત મુનિરાજ શ્રી નિર્વાણસાગરજી
કાર્તિકી પૂર્ણિમા તા. ૨૫-૧૧-૯૬ યોગ અનુવંદના સુખશાતા.
પરમ વાત્સલ્યવારિધિ, પરમારાથ્યપાદ શ્રી નિર્વાણસાગરજી મ. સા. આદિ પૂજ્યોની કૃપાથી આનંદ છે.
૫. પૂ. વર્ષોની પરમ પુનિત સેવામાં. તમારો પત્ર મલ્યો.
વિ. વિ. સહ આપ પ. પૂ. વર્યોના પુણ્યદેહે સુખશાતા ચાહતા અમો શ્રી દેવ-ગુરુप्रतिक्रमण सूत्र सह विवेचन - भाग-२
Pratikramaņa Sūtra With Explanation - Part - 2
સુરત
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org