________________
अभिप्राय
Opinions આશીર્વાદ તો વડીલ પૂજ્યો જ આપી શકે. હું તો નાનો છું. પરંતુ યોગ્ય સમયે યોગ્ય
અમદાવાદ તા. ૯-૧૧-૯૭ શની દિશાનો તમારો સરસ પ્રયત્ન છે, અને અનેકાનેક જીવોને ઉપકારક પ્રયત્ન પુરવાર થશે|ગુર્વાશાથી તેવી મને શ્રદ્ધા છે. ઉત્સાહ અને સ્વ-પર હિતની ઉત્તમ ભાવ સાથે આ કાર્ય ચાલુ રાખશો શાંતમૂર્તિ મુનિરાજ શ્રી નિર્વાણસાગરજી મ. સા. આદિ અને સમગ્ર પાંચ પ્રતિક્રમણ સાનુવાદ - સચિત્ર ક્રમે ક્રમે આપશો તેવી આશા વ્યક્ત કરું અનેકશઃ વંદના છું. ધન્યવાદ...
સૂત્રાર્થની પ્રેસ કોપી મલી. જોઇ આનંદ, મહેનત દાદ માંગે તેવી છે. કામ-કાજ લખશો. સ્વાધ્યાય આરાધના તેમજ ગુરુજનો પ્રત્યેનો સદ્ભાવ વધારશો.
એજ લી. શીલચંદ્રસૂરિ
આચાર્ય ભ. પુણ્યાનંદસૂરીશ્વરજીના ચરણરજ
સંયમસેનની વંદના.
કા. સુ. ૫ લી. આ. વિ. ઇન્દ્રસેનસૂરિની અનુવંદના. સેટેલાઇટ |
કૃષ્ણનગર વિનયવંત મુનિરાજ શ્રી નિર્વાણસાગરજી
પૂજ્ય આચાર્ય વિજય હેમચંદ્રસૂરિ તરફથી
કા. સુ. ૧૪ અમો શાતામાં છીએ તો પણ તેમજ હશો.
વિનયાદિગુણોપેત મુનિશ્રી નિર્વાણસાગરજી મ. આજે જ્ઞાનપંચમીનો દિવસ છે અને તે જ જ્ઞાનની વાત છે. તેમાં બે પ્રતિક્રમણ સૂત્ર અનુવંદના સુખશાતા. - શબ્દાર્થ થી લઇને ભાવાર્થ સુધી વિવેચન કરી સુંદર પૂરૂષાર્થ કર્યો છે તે આ યુગના | સૌ શાતામાં છે. જીવોને ઘણો જ ઉપકારક થઇ રહેશે.
સ્વાથ્ય સારું છે અમો આ અંગે ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
તમે કુશળ હશો?
પત્ર મળ્યો, વિગત જાણી. प्रतिक्रमण सूत्र सह विवेचन - भाग - २
Pratikramana Sūtra With Explanation - Part - 2
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org