________________
अभिप्राय
૪૪.
Opinions આચાર્ય યશોવિજયસૂરિ
જૈન ઉપાશ્રય अभिप्राय Opinions
મું. ઝીંઝુવાડા - ૮૨ ૭૫૫
વાયા, વિરમગામ, (ગુજરાત) શાહીબાગ વિદ્વદર્ય મુનિપ્રવરશ્રી!
૪/૧૧/૯૬ પૂ. આ. શ્રી ગુણશીલસૂ. મ. સા. તરફથી
તા. ૨-૧૧-૯૬] સાદર અનુવન્દના વિદ્વદ્વર્ય મુનરિજા શ્રી નિર્વાણસાગરજી મ.
પત્ર તથા બે પ્રતિક્રમણ સૂત્ર - સવિવેચન - નો ખરડો જોયો. યોગ - સાદર અનુવંદના સુખશાતા.
હિંદી ભાષી અને અંગ્રેજી ભાષી વાચકો માટે નિસંદેહ એક અનુપમ ભેટ આપની - તમારા પત્રની સાથે બે પ્રતિક્રમણ (મૂત્ર, વિવેચન સાથે) હિંદી, અંગ્રેજીમાં શબ્દાર્થ, આ હશે. ગાથાર્થ, વિશેષાર્થ, ભાવાર્થની સાથે તૈયાર કરવામાં તમે જે શ્રુતપાસના કરી છે તે શીધ્ર પ્રકાશન થાય તેવી કામના સાથે. અત્યંત અનુમોદનીય છે.
યશોવિજયસૂરિ પૂર્વે પણ તમારા દ્વારા સંપાદિત થયેલ પંચપ્રતિક્રમણ સૂત્ર (ઇંગ્લીશ) પણ ખૂબ જ| ઉપયોગિ બનેલ.. સૌથી સુંદર તો વિવિધ મુદ્રાઓ સાથેના રંગીન ચિત્રોનો પણ સમાવેશ કરવાના છો
નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરેય એ જાણી આનંદ.
ભાવનગર હૃતોપાસનામાં રત બની સ્વ-પર કલ્યાણને સાધો એજ એક અભિલાષા. જ્ઞાનાદિગુણ સંપન્ન મુનિરાજ શ્રી નિર્વાણસાગરજી મ.
પ-૧૧-૯૬ ખાસ :- પુસ્તકો તૈયાર થયેથી મોકલવા યોગ્ય કરશો,
સસ્નેહ અનુવંદના વંદના શાતા પૃચ્છા.
પત્ર મલ્યો. સાથે નવકાર મહામંત્રના અનુવાદનો નમૂનો પણ મળ્યો. ઘણી પ્રસન્નતા
થઈ. प्रतिक्रमण सूत्र सह विवेचन - भाग - २
Pratikramana Sūtra With Explanation - Part - 2
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org