SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઢિનંતા-અદ્ધિમત્તઃ રત્નાદિકની સંપત્તિથી યુક્ત હોય છે. સમિદ્રા-સમદ્વાદ અતિ ઉજવળ કાન્તિથી ભરપૂર એ એમને દેહ હેય છે. માવોથામાજિક અને પિતાની ઈચ્છા અનુસાર રૂપને ધારણ કરવાની તેમનામાં અપાર શક્તિ હોય છે. દુનોવેવસંવમાં-છાપુનોપાત્તતં જ તેઓ ત્યાં એવા દેખાય છે કે જાણે હમણાં તાજાજ ઉત્પન્ન થયા હોય અનુત્તર વિમા નોમાં સઘળા દેવતાઓ એક સરખા વર્ણવાળા, એક સરખા આયુષ્યવાળા, એક સરખા બળ અને વીર્યવાળા તેમજ એક સરખા આભરણની કાન્તિવાળા હોય છે. તથા મુમિઢિામા-મૂર્વિકાઢિામાં તેમની પ્રભા એકત્રીત કરેલા અનેક સૂર્યના જેવી હોય છે. ૨૭ છે સંવૃત ભિક્ષુક કે ઔર સંવૃત ગૃહસ્થ કે દેવત્વ પ્રાપ્તિ કા વર્ણન “તાનિ જિ” ઈત્યાદિ. અન્વયાર્થ–માણ વા–મિક્ષા વા જે ભિક્ષુક છે અથવા ાિથે વાજીણા જ ગ્રહસ્થ છે તેઓ જે પરિનિરવુer-mરિનિવ્રુત્તા કષાય પરિણતીથી વિહીન છે અહિં “સંતિ” ની છાયા “શાંતિ” એવી પણ થાય છે, ત્યારે એને અર્થ આ પ્રકારે થાય કે-શાંતિથી–ઉપશમથી જેમણે કષાયોને દૂર કર્યા છે, તેઓ નમ તવં સિકિાવત્તા-સંચમં તપ ફિવિ સંયમ–પૃથ્વીકાયાદિની યતના રૂપ સત્તર પ્રકારનાં સંયમને અને તપ-અનશન આદિના ભેદથી બાર પ્રકારના તપને ફરી ફરી અભ્યાસ કરી તજિ નિ યાતિ-જ્ઞાનિ સ્થાનાનિ જછત્તિ એ આગળ કહેલા અનુત્તર વિમાનરૂપ સ્થાનને પ્રાપ્ત કરે છે–જન્મ લે છે. ગાથામાં જે “સિદ્ધિા સંગ તવં” એવું કહ્યું છે એનો એ આશય નિકળે છે કે-કષાયને દૂર કરીને પણ જે ગૃહસ્થજન પ્રવજ્યા-દીક્ષા ગ્રહણ નથી કરતા તે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ શકતા નથી. આથી કષાયન દૂર કરીને પણ તેમણે દીક્ષા અંગિકાર કરવી જ જોઈએ. ત્યારે જ તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ શકે છે. જે ૨૮ છે “તેë નોદ” ઈત્યાદિ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૬૯
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy