SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર કરવા માટે પુરોહિતે કહ્યું–જ ચ મોર્ફ”-ઈત્યાદિ! અન્વયાર્થ–મોર્ફમવતિ હે બ્રાહ્મણ ! નાથા જેમ મુચે-મુક સર્ષ પિતાના તત્તના શરીર ઉપરની નિષ્પો- નિની કાંચળીને રજત્રિા છેડીને મુત્તો-મુત્તા સ્વતંત્ર બની હેર-ર્વેિતિ ફરતે ફરે છે પરંતુ તે કાંચળીને ફરીથી તે પણ નથી. –જીવન્મ એજ રીતે કાવા-ૉ ના આ અને પુત્ર ભેગેને છેડી રહ્યા છે ત્યારે હું પણ એ બંનેનું અનુકરણ શા માટે ન કરૂં? અવશ્ય કરીશ અને સંસારમાં ફરી પાછા આવવાને નથી. - ભાવાર્થ–જેમ કાંચળીને છોડવાથી સર્ષ આનંદ માને છે અને સ્વતંત્ર થઈ હરેફરે છે. એ જ પ્રકારે મારા બન્ને પુત્રે ભોગને પરિત્યાગ કરવામાં આનંદ માની રહ્યા છે. આથી એમનાથી છુટો પડીને હું એકલો આ ઘરમાં રહીને શું કરું? આ માટે હું પણ તેમની સાથે દીક્ષા લઈશ વિશ્વાસ રાખે કે, હું ફરીથી ઘેર પાછા નહીં ફરું છે ૩૪ ફરીથી આ વાતને કહે છે—“િિા ”ઈત્યાદિ! અન્વયાર્થ–હે બ્રાહ્મણી! નહીં–ચા જેમ દિવા-રોહિતા રહિત જાતનું માછલું અઘરું નારું વા છિરિજી--ગવરું સારું વા જીિત્રા જીણ અથવા અજીર્ણ જાળને પિતાની તીક્ષણ પુછડી, દાઢ, વગેરેથી કાપીને નિર્ભય થઈને સુખપૂર્વક વિચરે છે. એજ રીતે રચના-ચીરા ભારને વહન કરવાવાળાની માફક અર્થાત રાખવામાં આવેલા ભારને વહન કરવાની શકિતવાળા અને નવા વાર-તાણા કાર: અનશન આદિ તપનું આચરણ કરવામાં સર્વ પ્રધાન તથા ધીરાણી પરિષહ અને ઉપસર્ગને સહન કરવામાં ધીરવીર વ્યક્તિ પણ મrળે -- કાનપાન કાર રમણીય શબ્દાદિક વિષયરૂપ કામગુણેને પરિત્યાગ કરીને નિશ્ચયથી ભિક્ષાવૃત્તિ કરે છે. અર્થાત્ મોક્ષમાર્ગમાં વિચરે છે. તે ફરી પાછા ઘેર ફરતા નથી. ભાવાર્થ-જેમ રહિત જાતની માછલી તીક્ષણ પુચ્છ આદિથી જાળને કાપી નાખીને નિર્ભય સ્થાનને આશ્રય કરી ત્યાં સુખપૂર્વક વિચારે છે અને પછીથી જાળમાં ફરીથી ફસાતી નથી. એજ રીતે જે મોક્ષાભિલાષી મહાપુરુષ વ્રતોના ભારને ઉઠાવવામાં શક્તિશાળી રહ્યા કરે છે. અનશન આદિ તપસ્યા ની આરાધના કરવામાં જરા પણ ગભરાતા નથી. તેઓ દરજ્ય કામભોગોના બંધનેને પણ અનિત્ય અશરણ આદિ બાર પ્રકારની ભાવનાઓના બળથી કાપીને સુખપૂર્વક ભિક્ષાચર્યા કરતાં કરતાં ગ્રામ નંગર આદિમાં વિચરણ કરે છે. અર્થાત્ મોક્ષમાર્ગમાં વિચરે છે. પરંતુ ત્યાંથી પાછા ફરીને તેઓ કામભોગોમાં ફસાતા નથી. આ માટે હું પણ તે બ્રાહ્મણ ! દીક્ષિત થઈને કરીથી કામોને આધિન બનવાને નથી. સ્વતંત્રતા પૂર્વક મુનિ વેશમાં વિચરણ કરતે રહીને મારા સંયમની રક્ષા કરીશ. છે ૩૫ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy