________________
રહીત તપના પ્રભાવથી દેવલેાકથી ચ્યવીને સુસમૃદ્ધ ધનસાગર શેઠને ત્યાં પુત્રરૂપે અવતરેલ છુ, જે પ્રકારના તમારા વૈભવ છે. એજ પ્રકારના મારા વૈભવ હતા. હું પણુ એ અવસ્થામાં યાચકને માટે એક કરાડ મુદ્રાએ આપ્યા કરતા હતા. દરેક ઋતુઓને અનુકૂળ, સુખદાયક, મનેાહર અને સુખદાયક ભવ્ય પ્રાસાદામાં નિવાસ કરીને સઘળા ભેગાના ઉપલેાગ કરતા હતા. અનેક પ્રકા રના રથાની ઘેાડાની તથા હાથીએની મારે ત્યાં કમીના ન હતી. મારે અનેક સુકુમાર પત્નીએ હતી. ખત્રીસ પ્રકારનાં નાટકાને જોતાં જોતાં હું વિશેષ સુખ પરપરાને ભાગવતા હતા. મારે ત્યાં કોઈ પણ વસ્તુના અભાવ ન હતા. પૂર્વ કરેલા સુકૃત્યોના પ્રભાવ મને દરેક પ્રકારે રાજ ખરાજ આનદિત મનાવતા હતા. ૧૧।
મુનિરાજનું આ પ્રકારનું કથન સાંભળીને ચક્રવર્તી એ કહ્યું કે, જ્યારે આપની મારા જેવી વિભૂતિ હતી તેા પછી મુનિ થવાનુ' શું કારણ બન્યું ? એના ઉત્તર આ ગાથા દ્વારા આપવામાં આવેલ છે—“ મહત્વના ’-ઇત્યાદિ ! અન્વયાય—મજૂથના વચળળમૂયા-માથા વચનાપસૂતા અન’તદ્રવ્ય પર્યાયાત્મક વસ્તુના વિષય કરનાર હોવાથી વિસ્તૃત અથવાળી એવી ગાથા સૂત્ર પદ્ધતિ નરસંધમન્ને-નરસંઘમધ્યે થવીરાના વિપુલ જન સમુદાયની વચમાં અનુપાયા-અનુમિતા ગાઈ ચાં લોખ્ખા-યાં શ્રુત્વા જે ગાથાને સાંભળીને મિન્તુળોમિત્રઃ ભિક્ષુજન સૌનુળોષવેચા-શીહોર્વતઃ ચારિત્ર અને જ્ઞાનગુણથી યુક્ત ખનીને ર્દ હૈં આ જૈન શાસનમાં અંતે-ચત્તન્ને મેક્ષપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ ખને છે. તે હુ· પણ સમળોાિનો-શ્રમનો નાતોમ્નિ એ ગાથાને સાંભળીને સંસાર, શરીર અને ભાગેાથી વિરક્ત થઇને મુનિ અની ગયા છે. પણ દરિદ્રી હાવાથી મુનિ થએલ નથી.
તાત્પર્ય આનું એ છે કે, સમસ્ત લેાગ અને ઉપલેાગની સામગ્રી સપન્ન એવા હુ' મહાન રિદ્ધિવાળા હતા, મારી પાસે અનેક દાસ, દાસી, ગાય, ભેંસ, હાથી, ઘેાડા, હિરા, સુવર્ણ, માણેક, મણી આદિ સઘળાં પુણ્યના પ્રભાવરૂપે હતાં, કોઈ પણ વસ્તુની કમીના ન હતી. પ્રતિ દિવસ હું એક કરોડ સુવણુ મુદ્રાઓનુ દાન કરતા હતા. એક સમયની વાત છે કે, શ્રમણુજનાએ જનસમુદાયની વચમાં એક એવી ગાથા ગાઈ સંભળાવી કે, જેને સાંભળીને ભિક્ષુજન શીલ અને ગુણાથી વિશેષરૂપ સંપન્ન મની જાય છે. અને તેમાં ઘણોજ અર્થ ભરેલા હતા. તથા અક્ષર તેમાં ખૂબજ ઓછા હતા, જેને સાંભળીને હું મુનિ બની ગયેા, જે રૂપમાં આપ મને જોઈ રહ્યા છે એવું મારૂં' રૂપ ન હતું. આ માટે આપ મારૂ સુકૃત્ય નિષ્ફળ ન સમજો પરંતુ તમારા તુલ્ય જ સમજો. ॥ ૧૨૫
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૯૬