SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારનાં મુનિરાજનાં વચનને સાંભળીને ચક્રવતી પિતાની સંપદાથી આકર્ષતાં કહે છે–“વો”-ઈત્યાદિ! અન્વયાર્થ-ડવોવા મદુરાચ મે–દોરઃ મધુ શ્રદ્ધા, ઉદય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મા એ પાંચ મુખ્ય મહેલ જે મારે માટે દેવ કારી ગએ બનાવેલ છે તે એને તથા બીજા પણ રમા સાવલ-રમ્યા ગાવાયાઃ જે સુંદર ભવન છે એને અને બાદqન્ચં-પ્રભૂતં-ધનં પ્રચુર મણું માણેક આદિ રૂપ ધનથી ઠસાઠસ ભરાયેલ એવું જે રૂમં મારૂં ભવન છે એ કે, જે જવાઢTળો -જાંવાળોત્તમ્ પાંચાલ દેશના વિશિષ્ટ એવા સૌંદર્ય આદિ ગુણોથી સંપન્ન છે. નિત્ત–ચિત્ર હે ચિત્ર! આપ એને પાદિકરાય સ્વીકાર કરે. તાત્પર્ય આનું એ છે કે, ચક્રવર્તી ચિત્રના જીવ મુનિરાજને એવું કહી રહેલ છે કે, પાંચાલમાં અને ભરતક્ષેત્રમાં જેટલી પણ વિશિષ્ટ વસ્તુઓ છે એ સઘળી વસ્તુઓ મારા ભવનમાં છે, આથી આ૫ આ ભવનેને સ્વીકાર કરે. “fi૪” પદથી એ જાણી શકાય છે કે, એ સમયે ત્યાંની સમૃદ્ધિ વિશિષ્ટ હતી. નહીં તે ભરતક્ષેત્રના કહેવાથી જ તેમાં તેને સમાવેશ થઈ જાય છે. પછી “ વાંવાચાળોતમ ” એવું કહેવું વ્યર્થ બને છે. સાંભળીએ છીએ કે, ઉદય મધુ આદિ ભવન કે જ્યાં ચક્રવતીની રૂચી થાય છે ત્યાં બની જાય છે. “હું” પદ વર્તમાનમાં ચક્રવતી જ્યાં રહે છે. એનું બેધક છે. ૧૩ છે ફરી ચક્રવતી મુનિરાજને કહે છે. “હિં_ઈત્યાદિ ! અન્વયાર્થ-મિત્રવૂ-fમો હે ભિક્ષુ ! જણહિં ૨ વારૂ-નાટઃ જીતૈઃ કત્રેિ બત્રીસ પ્રકારના નાટકેના વિવિધ પ્રકારના ગીતેથી તથા અનેક પ્રકારના વાત્રાથી નાઈઝvirફૅરિવારચંતો-નારીનનીનું પરિવારજૂ નારીજનની સાથે બેસીને આપ રુમારું મોઢું મુંઝાદિ-માન મોઈન મુંઢ એ શાબ્દાદિક વિષયને આનંદની સાથે ભેગો કેમ કે, મને આપની આ દીક્ષા દુઃખકારક જણાય છે. ભાવાર્થ–ચક્રવતીએ ફરીથી મુનિ મહારાજને કહ્યું કે, મહારાજ ! શું રાખ્યું છે આ કાયાને કલેશરૂપ પ્રવજયામાં? આપ નારીજનેની વચમાં બેસીને ગીત, નૃત્ય, વાજીંત્રની સાથે આપના મનને બહેલાવે. આ જીવનને વ્યર્થ શામાટે ગુમાવી રહ્યા છે ? આ શુષ્ક તપસ્યામાં દુખના સિવાય બીજું શું છે ? ૧૪ ચકવર્તીનાં આ પ્રકારનાં વચનેને સાંભળીને મુનિએ શું કર્યું ? એ આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૨૯ ૭
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy