________________
જમ્મુ સ્વામી કે પ્રતિ સુધર્મસ્વામી કા ઉપદેશ
અન્વયાર્થ–આ ગાથામાં “ગૌતમ” પદ બાકીના શિષ્યાનું પણ ઉપલક્ષક હોવાથી તેના દ્વારા બીજા બધા નિગ્રંથ નિર્ગથિયેનું સાધન પણ સમજવું.
ત્રિાળ” શબ્દ દ્વારા દિવસ સમૂહ પણ ગ્રહણ કરાય છે. જીવિત’ એટલે આયુ કાળના સૌથી સૂકમ, અવિભાજ્ય અંશને સમય કહે છે. ગાથાને અર્થ આ પ્રમાણે છે----થા-જેમ સારાભાઇ નવ-રાત્રિાણાના કરવેશે ઘણું રાત્રિ દિવસે વ્યતીત થતાં જંgg-girદુશમ્ સમયાનુસાર પરિપકવ–શ્વેત અને પીળાં વર્ણવાળું સુમપત્ત-રજપત્રમ-વૃક્ષનું પાન નિવ-નિપતિ-વૃક્ષ પરથી તૂટીને નીચે ખરી પડે છે–વં મgયાળાવિય-પર્વ મનુજ્ઞાનામ્ શોપિત્ત -એ જ પ્રમાણે મનુષ્યનું આયુષ્ય પણ જીવ પ્રદેશથી ગલિત થાય છે. તેથી વન– નૌતમ!–હે ગૌતમ! તમ મા પમાયણ-રમચં મા પ્રમ –એક સમય પણ મૃતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરશે નહિ.
ભાવાર્થ–વીર પ્રભુ શિષ્યને સમજાવતાં કહે કે હે ગૌતમ! જેમ રાત્રિ અને દિવસ વ્યતીત થતા જાય છે તેમ આયુષ્યનાં ઝિવાં પણ ઘટતાં જાય છે. નિર્ણિ થતાં જાય છે. જેમ પાકેલું પાન વૃક્ષ ઉપરથી નીચે ખરી પડે છે તેમ જીવનું આયુષ્ય પણ ક્રમે ક્રમે નિન થતું થતું આખરે ત નિ થઈ જાય છે. પણ આ છસ્થ જીવોને ખબર પડતી નથી કે તે કયારે નિર્બળ થશે. તેથી મૃતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરવામાં નિદ્રા, વિકથા આદિરૂપ એક સમયને પણ પ્રમાદ કરવો ઉચિત નથી. ધમની આરાધના કરવા માટે સદા સજાગ રહેવું જોઈએ. આ જીવન દ્રુમપત્રક સમાન ક્ષણભંગૂર છે, અને પ્રમાદ એ કેવળજ્ઞાન સ્વરૂપ નિર્વાણને રોધક છે. આયુષ્યને વધારવા કે ઘટાડવાનું કેઈ જીવના હાથમાં નથી. તેથી આ જીવનને સફળ બનાવવાને એક જ માત્ર શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેણે એક સમય પણ ધર્મની આરાધના કર્યા વિના નિરર્થક વ્યતીત થવા દેવો જોઈએ નહીં કે ૧.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૮૬