________________
અભિનિષ્ક્રમણમાં આક્રંદાદિ દારૂણ શબ્દનું ઉત્પન્ન થવુ એ એની અનુચિતતા વગર થવુ અસ ંભવ છે, એટલું માત્ર અહિં કારણ છે. જો કે કારણ અને હેતુ એક જ છે,છતાં પણ અહિ' જે તેનુ' પૃથરૂપથી ઉપાદાન કરેલ છે તે સાધન વાકયની વિચિત્રરચના પ્રશ્નનાથ જાણવી જોઈએ આ રીતે ઈ- પાંચ અવચવરૂપ પાર્થોનુમાન દ્વારા નમિરાજના નિષ્ક્રમણમાં અનુચિતતા પ્રદર્શિત કરી ત્યારે નમિરાજષિએ તેના આ પ્રકારે ઉત્તર આપ્ચા, ૫ ૮ ૫
“ મિલ્હિાર ચેપ નક્કે 'ઈત્યાદિ,
અન્વયા—મિટ્ઠિા-મિથિરુચાણ્ મિથિલા નગરીના ચે-ચૈત્યે ઉદ્યાનમાં સીચાર્શીતાચઃ શીતળ છાયાવાળુ મનોમે-મનોરમ મનારમ પત્ર પુોવેપ-પત્રપુવજ્ડોવેલ પત્ર પુષ્પ અને ફળેાથી ભરપૂર એવું વહૂળ – નામ અનેક પક્ષીઓ માટે સા-સાસંદા વસ્તુને મધુકુળ પાતાના ફળાને કારણે સદાયે અત્યક ઉપકારક એવુ વ-વૃક્ષ: એક વૃક્ષ છે, ૫૯ ૫ वाएण हीरमाणम्मि' · ’ઈત્યાદિ.
''
અન્વયા -મો: હે વિપ્ર ચેમિ ચે ચૈત્ય સખંધી અર્થાત્ ઉદ્યાનમાં સ્થીર રહેલા એ મળોમે-મનોરમે મનેાહર વૃક્ષ ફોર્માશ્મિ-ટ્રીયમા પ્રચ'ડ આંધીના ઝપાટાથી પડી જવાથી વ્રુદ્યિા અસરળા અત્તા-દુ:વિતાઃ અરાળાઃ આર્તા: આકુળ વ્યાકુળ અશરણ, ત્રાણુ રહિત તથા આત એવા વા– તે લત્તાઃ એ પક્ષિઓ વુંત્તિ-વૃત્તિ આક્રંદ કરે છે એનું તાત્પર્ય એ છે કેમિરાજષિ એ આ અન્યાક્તિ દ્વારા આ પ્રકારના ઇન્દ્રના પ્રશ્નના ઉત્તર આપ્યા કે, આજ મિથિલા નગરીના ઉદ્યાનમાંનું મનેારમ અને શીતળ છાયાવાળું પ્રચંડ વૃક્ષ આંધીના ઝપાટાથી પડી ગયું છે. આથી તેના ઉપર આશ્રય લેનાર પક્ષિગણુ વિલાપ કરી રહેલ છે. એના ધ્વનિતા એ છે કે જે ઇન્દ્રે પહેલાં આ રાજર્ષિ ને પૂછ્યું હતું કે, આજ મિથિલા નગરીના પ્રાસાદમાં અને ઘરમાં જે આક્રંદ સાંભળવામાં આવી રહ્યું છે તેનું શું કારણ છે? તે આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે—આ જીવ વ્રુક્ષ માફ્ક છે જ્યારે સ્વજને પક્ષિઓ તુલ્ય છે કેમકે, તે એની સાથે થાડા કાળ રહીને પછી ઉત્તર કાળમાં પાત પેાતાના કર્મોનુરૂપ ગતિમાં ચાલી જવાવાળા છે. એમના સાથ સ્થાયી નથી. કહ્યું પણ છે
**
यद् द्रुमे महति पक्षिगणा विचित्राः कृत्वाऽऽश्रयं हि निशि यान्ति पुनः प्रभाते । तद्वज्जगत्य सकृदेव कुटुम्बजीवाः सर्वे समेत्य पुनरेव दिशो भजन्ते ॥ १ ॥
જેમ જુદી જુદી દિશાઓમાંથી પક્ષિગણુ આવીને સંધ્યાકાળે એક વૃક્ષ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૫૩