________________
છે તેમણે વિચારવું જોઈએ કે, મનુષ્યભવ સંબંધી તુછ ભેગોને તે ત્યાગ કરી દે અને શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધના કરીને દિવ્ય કામગોની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બને. આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરે છે તે સર્વોત્તમ વાત છે.
આ રીતે એ પૂર્વોક્ત પાંચ દષ્ટાંત અહિં સુધી સૂત્રકારે કહ્યા છે. એમાં જે એડકનું દષ્ટાંત છે, તેમાં એમ બતાવવામાં આવ્યું છે કે, પ્રાણાતિપાતાદિક પાપ આ જીવને ઘેર નરક, નિગોદ આદિના અનંત કણોને આપનાર છે. કાકિણી અને આમ્રફલ આ બે દષ્ટાન્તથી સૂત્રકારે એ સ્પષ્ટ કર્યું છે કે “બાલ અજ્ઞાની જીવ મનુષ્યપર્યાયનાની લાલસાથી દેવગતિ અને મોક્ષનાં સુખ હારી જાય છે.) તેમજ વ્યવહાર દષ્ટાંતથી એ બતાવવામાં આવેલ છે કે, “દેવગતિ અને સાક્ષસુખની પ્રાપ્તિરૂપ લાભ માટે મનુષ્ય પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સમદ્રના દાંતથી સૂત્રકારે એ પ્રગટ કરેલ છે કે, “મનુષ્યભવ સંબંધી કામગ છેડવા યોગ્ય છે. ૨૪
મનુષ્ય સમ્બન્ધી કામભોગોં સે નિવૃત હોનેવાલે કે ગુણ કા વર્ણન
મનુષ્યભવ સંબંધીના કામથી નિવૃત્તિ ન મેળવનારના દેષ કહે છે. “ફુ માનિચાણ” ઈત્યાદિ.
અવયાર્થ-રૂ-હું મનુષ્યભવ પ્રાપ્ત થવાથી મનિયામનિવૃત્ત ભેગવિલાસ વગેરેથી નિવૃત્ત ન થનાર પ્રાણીને સત્તÈઆત્માર્થ સ્વાભિલષિત સ્વર્ગ દિક અવર-જાતિ વિનષ્ટ થઈ જાય છે– એવા મનુષ્યને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થતી નથી. કેમકે વં નેવાડ માં શોરવા-ચતુ નથ૪ મા શુલ્યા તે રત્નત્રય રૂપ મોક્ષમાર્ગને જાણીને પણ મુકનો પરિમર-મૂથ: વરિષ્યતિ ફરી એ માગેથી તે ભ્રષ્ટ થઈ જાય છે. કારણ કે તે કામ-જોગોમાં લપેટાઈ જાય છે. આને સારાંશ એ છે કે-જીના આગમને સાંભળીને ભેગથી નિવૃત્તિ થવા છતાં પણ ભારે કમી જીવ અશુભ કર્મના અનુષ્ઠાનથી ફરી તેમાં પતિત બની જાય છે. જે સાંભળીને ભેગથી નિવૃત્તિ મેળવતે નથી તથા જેને જીન આગમનું શ્રવણ પણ નથી તે પ્રાણી તો ભેગોથી નિવૃત્ત થઈ શકતા નથી. જે ૨૫ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૧ ૨