SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શકા ઃજ્ઞાન અને દનમાં વિશેષ ગ્રાહકતા અને સામાન્ય ગ્રાહકતાની અપેક્ષાથી જો ભેદ માનવામાં આવે તેા પછી કેવલીના જ્ઞાન અને દર્શીનમાં પ્રત્યેકમાં સકલા ગ્રાહકતા સિદ્ધ થઈ શકતી નથી પરંતુ ત્યાં તા સકલાથ ગ્રાહકતા માનવામાં આવી છે? તે આ શંકાના જવાબમાં આમ કહી શકાય કે કેવલીનું જ્ઞાન ક્ષણમાં સકલ વિશેષાને ગ્રહણ કરતાં કરતાં પ્રકાશિત થાય છે, એટલા માટે તે સમયે સકલ વિશેષ રૂપ જે સામાન્ય છે. તે અપ્રકાશિત રહેતું નથી. પણ તે પ્રકાશિત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે દશ નક્ષણમાં દર્શીન સામાન્યનુ પ્રકાશન કરે છે ત્યારે સકલ વિશેષ પણ પ્રકાશિત થઈ જાય છે, કેમકે વિશેષ રહિત સામાન્યનુ' ગ્રહણ થવુ' અસ ંભવ છે. એથીજ નિવિશેષ વિરોજામાં શ્રદ્દો શનમ્” આમ કહેવામાં આવ્યું છે. એથી જ્ઞાનદર્શન એ મન્નેમાંથી દરેકમાં સકલા ગ્રાહકતા વિરુદ્ધ હાતી નથી. પણ વિશેષતા આ પ્રમાણે છે કે જ્ઞાનમાં વિશેષની પ્રધાનતા રહે છે. અને સામાન્યની ગૌણતા રહે છે અને દનમાં સામાન્યની પ્રધાનતા રહે અને વિશેષની ગૌણતા રહે છે. ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે પ્રભુ “નિને જ્ઞ” જિન-એટલે કે રાગાદિકાના વિજેતા-થઇ ગયા. કેવળી થઈ ગયા-શ્રુતજ્ઞાન વગેરની સહાયતાથી વિત જ્ઞાનવાળા થઈ ગયા. એથી તેઓશ્રી ‘સવ્વ્રૂ’ સ`જ્ઞ-વિશેષાંક ની પ્રધાનતા લઈને સમસ્ત પદાર્થમાંના જ્ઞાતા બની ગયા. ‘સભ્યીિ' સદશ્-સામાન્યાંશની પ્રધાનતા લઈને સ પદાર્થાના જ્ઞાતા-દ્વેષ્ટા−ખની ગયા. સ બેતિયનામ(સ્રોસ પધ્નયે સાબર પાલ' આ પ્રમાણે તે પ્રભુ નૈરયિક તિય ́ચ, નર અને દેવ એમનાથી યુકત આ પ ંચાસ્તિકાયાત્મક જીવ લેકના અને ઉપલક્ષણથી-નભઃ પ્રદેશમાત્રાત્મક અલેકના જ્ઞાતા-દેષ્ટા ખની ગયા. અર્થાત્ લેાક અને અલેાકના જે કમભાવી પર્યાય છે, તે સ`ના હસ્તામલકવત્ જોનારા અને જ્ઞાતા થઈ ગયા. ‘તે જ્ઞદા-આદું નવું ટિડું ચપળ થવાય મુર્ત્ત કક્રિસેવિય પ્રવિ hf ઢોળાં નૈયિક અને દેવગતિથી ચવીને મનુષ્ય અથવા તિયચ ગતિમાં આગમનના, મનુષ્ય ગતિ અને તિય``ચ ગતિમાંથી મૃત્યુ પામીને દેવગતિ અથવા નરકગતિમાં ગમનના, કાયસ્થિતિના, દેવલાકથી અને નરલેાકી ચવનના દેવગતિમાં અને નરકગતિમાં જન્મના, ભુકતના, એકાન્તમાં અશિતના, કૃતના–એકાંતમાં કૃત ચૌર્યાદિ કના, પ્રતિ સેવિતના-મૈથુનાદિ કર્માંના, આવિષ્કર્મના, પ્રકટમાં કરવામાં આવેલ કર્માંના અને રહઃ કર્મીના– એકાન્તમાં આરિત કર્યંના આ પ્રમાણે આ ગતિ-આગતિ આદિ રૂપ પર્યાયાના તે ભગવાન સાક્ષાત્ જ્ઞાતા દૃષ્ટા બની ગયા. આ રીતે તે ભગવાન ‘તે તું જા મળવથા નોને પ્રમાદી ઝીવાળ વિ સભ્યમાટે અન્નીયાળ વિ સવમાવે' સમસ્ત જીવેના મન-વચન, કાયરૂપયેગેાના તેમજ તેમનાથી સબદ્ધ બીજા પણ સમસ્ત ભાવાના અને અવેાના સમસ્ત ભાવેના રૂપાદિ અજીવ-ધર્માંના-જ્ઞાતા-દૃષ્ટા બની ગયા. મોશ્યમાન વિદ્યુહતર આવે જ્ઞાળમાળે’ તેમજ રત્નત્રય રૂપ મુકિત માર્ગોના અતિશય વિશુદ્ધિયુકત-સકલ કર્મોના ક્ષયમાં કારણભૂતભાવાના જ્ઞાના ચાર આદિના જ્ઞાતા-દૃષ્ટા થઈને પણ વજી મોલમને મમ ળતિ ચ जीवाणं हियसुहणिस्सेयसकरे सव्वदुक्खविमोक्खणे परमसुइसमाणणे भविस्स' मा રત્નત્રયાત્મક મુકિતમાગ નિશ્ચય પૂર્વક મને ઉપદેશક ઋષભનેતેમજ મારા સિવાય બીજા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧૬
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy