SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ દિકાને સહન કરતી વખતે એએમાં- ક્રોધના અભાવ રહેતા હતા. અને દીનતાને! અભાવરહેતા હતા. એએ તા ‘જ્યન્તે” એટલેકે અવિચલ ભાવથી જ એ સવ પરોષહેાને સહન કરતા હતા. ‘તળ છે. માથું સમળે ના યિામિ' એ ઋષભ એવા શ્રમણ બન્યા કે ઇર્ષ્યા મિ તિના પાલનમાં યાવત ભાષા સમિતિના પાલનમાં, એષણા સમિતિના પાલનમાં, 'āિાવળા મિલ આદાન ભાંડ માત્ર નિક્ષેપણ સમિતિના પાલનમાં અને ઉચ્ચાર પ્રવણ ખેલજલ્લ શિ ઘાણપરિšાયનિકા સમિતિના પાલનમાં રાગદ્વેષથી વિહીન પરિણતિથી એએ પ્રવૃત્ત રહ્યા. પ્રતિગમનનું નામ ઇર્યા છે. આ ઇર્યામાં જે એકી ભાવથી અથવા રાગદ્વેષ રહિત થઇને પ્રવૃત્ત હાય છે, તે ઇર્યા સમિત છે. એટલે કે ઇંય સમિતિનુ પાલન છે. કાશ્ય વગેરેથી રહિત હિત, મિત, સ્મીત મૃદુ વચન ખેલવુ ભાષા સમિત છે. એટલે કે ભાષા સમિતિનું પાલન છે. ગ્રહણૈષણા પરિભાગેષણાદિરૂપ ગવેષણામાં જે ઉપયેગ પૂર્ણાંક નવકે િવિશુદ્ધ ભિક્ષાનુ ગ્રહણ છે, તે ગ્રહણ એષણા સમિત છે, એટલે કે એષણા સમિતિનું પાલન છે. ભાંડ-વસ્ત્રાદિ ઉપકરણનું માત્ર પાત્રનુ જે આદાન ગ્રહણ કરવુ અને નિક્ષેપણ મૂકવું છે, તેમાં ખરાખર જોઈને તેમ જ સુપ્રમાર્જિત કરીજે પ્રવૃત્ત હાય છે. તે આદાન ભાંડુ માત્ર નિક્ષેપણ સમિત છે. એટલેકે તે આદાન ભાંડ માત્ર નિક્ષેપણ સમિતિનું પાલન છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે વસ્ત્ર દિકો અને પાત્રોને ભૂમિને જોઇને અને તેને પ્રમાજિત કરીને મૂકવાં તેમ જ જોઈ ને અને પ્રમાર્જિત કરીને તે વસ્ત્રાદિકા અને પાત્રને ઉઠાવવાં એ જ આદાન ભાંડમાત્રનિપેક્ષણા સમિત છે. એ સમિતિનું પાલન છે. ઉચ્ચાર–પુરીષોત્સર્ગ કરવા. પ્રસ્રવણલઘુશ'કા કરવી, શ્લેષ્મ (કફ) નાંખવા જલ-દેહ-મલનું પ્રક્ષેપણ કરવું, શિધાણ—છી ક ખાવી ઇત્યાદિગ પરિષ્ઠ પનિકામાં જે સમિત હાય છે તે ઉચ્ચાર પ્રશ્નવણ ખેલ જલશિ ધાણ પરિષ્ઠાયનિકા સમિત છે, આ સમિતિનુ પાલન છે. આનું તાત્પ આ પ્રમાણે છે કે નિજન્તુ સ્થાનમાં મલ મૂત્રાદિના ત્યાગ કરવા તે ઉચ્ચાર પ્રસ્રવણાદિ રૂપ સમિતિનું પાલન છે. આ પ્રમાણે તે આદિનાથ પ્રભુ મળમિલ, ચલમિલ, જાયલમિલ, મનુત્ત નાવ, गुत्त बभयारी अकोहे जाब अलोहे संते पसंते उवसंते परिणिब्बुडे, छिण्णसोए, णिरुबलेवे, સંમિય નિરંઞળે' મનઃ સમિત વચઃ સમિત, કાયસમિત મનેાગુપ્ત ચાવત્ ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધહીન યાવત્ લેાભહીન હતા, શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા, પરિનિવૃત્ત હતા, શેક વિહીન હતા, ઉપલેપ રહિત હતા, શ ́ખની જેમ નિર્જન હતા, અહી' જે પ'ચમિતિએ વડે સમિત થયા ખાદ મન: સમિત વગેરે વિશેષણેાથી યુકત પ્રભુને પ્રકટ કરવામાં આવ્યા છે, તેનું તાત્પય આ પ્રમાણે છે કે તેએ કુશલ મનેયાગના પ્રવત્તક હતા. એથી અશુભ ચિન્તવનના તેઓ શ્રીમાં સ ંપૂર્ણ રીતે અભાવ સૂચિત કરવામાં આવેલ છે. ધર્મ ધ્યાનના ધ્યાતૃત્વની તેએશ્રીમાં પુષ્ટિ કર્વામાં આવી છે. વચઃ સમિત” પદથી ભાષાસમિતિમાં તેઓ શ્રીને અત્યાદર ભાવ હતા એ વાત-સ્પષ્ટ કરવામાં આવી છે. તેમ જ કરણ ત્રય શુદ્ધિ સૂત્રમાં સખ્યા પૂરણ માટે એ વાકૢ સમિત પદના પ્રયોગ કરવામાં આવેલ છે. ‘જાય મિત” એવું જે કહેવામાં આવ્યું છે, તે ઈર્ષ્યાપથ સમિતિમાં વિશેષ આદર લાવ સૂચિત કરવા માટે કહેવામા આવેલ છે. કેમકે તેઓ શ્રી પ્રશસ્તકાયયાગવાળા હતા, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૦૯
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy