________________
થાય છે. આને દસથી ગુણવાથી ૧૦૧૩૨૪૩૫૬૦૦૯ થાય છે. આનુ આસન્ન વર્ગમૂળ લાવવા માટે ૩૧૮૩૧૪+ આ રીતે સાવયવ ત્રણ લાખ અઢાર હજાર તથા સાવ થવ ત્રણ ચૌઢ થાય છે. તેને ઠેકાણે ૩૧૮૩૧૫ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસે પંદર થાય છે. આ પ્રમાણે સરળતા થવા માટે ગ્રહણ કરેલ છે. સ્થૂલ અંક લેવા યોગ્ય નથી. કારણ કે લાખથી વધારે સંખ્યાવાળા સર્વાન્તિમ અંકમાં સાવયવની તુલ્ય જ હોય છે, એજ પ્રમાણે પરિચયના પરિમાણવૃદ્ધિમાં પણ પહેલા પહેલાના મંડળથી દરેક મંડળમાં ૧૭ સત્તજન તથા આડત્રીસ એકસડિયા ભાગના વધારાથી પૂર્વ કથિતપ્રકારથી ગણિતપ્રક્રિયાથી ૩૧૮૩૧૪+૧ આટલું જ સર્વબાહ્યમંડળના પરિરય અર્થાત્ પરિધિનું પરિમાણ થાય છે. પરંતુ વ્યવહારથી પરિપૂર્ણ જનની વ્યવસ્થા વિવક્ષા કરેલ છે. તેથી સૂત્રકારે (પંચમુત્તળિ) પંચદશેત્તર આ પ્રમાણે કહેલ છે. (તથા i aોરિયા ગારસમુદત્તા હા મારૂ ફુવા મુત્ત વિશે મારુ) ત્યારે ઉકૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રી થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. અર્થાત્ સર્વબાહામંડળના સંચરણ કાળમાં ઉત્કૃષ્ટા સર્વાધિક અઢાર મુહૂર્ત પ્રમાણની છત્રીસ ઘડિ બરબરની રાત્રી થાય છે. અને વીસ ઘડી તુલ્ય બાર મુહૂર્તને જઘન્ય દિવસ થાય છે. કહેવાને ભાવ એ છે–સૂર્યના સર્વ બાહામંડળના સંચરણ સમયે દિનમાન ચાવીસ ઘડી બરોબર તથા રાત્રિમાન છત્રીસ ઘડિનું છે.
(gણ પઢને છાણે ઇ gઢપર મારૂ પરસાળ) આ રીતે પ્રથમ છે માસ કહેલ છે. અને આજ પહેલા છ માસની સમાપ્તિનો સમય છે. કહેવાને ભાવ એ છે કે પહેલાં પ્રતિપાદન કરેલ નિયમવાળે આ દક્ષિણાયન યુક્તકાળ છે. અને આજ દક્ષિણાયન રૂપકાળને છેલ્લે દિવસ કહેલ છે. (જે પવિતમાળે સૂરણ રોષે ઇમાä ગરમાણે પઢમંતિ
હોન્નતિ વારિશંકરં મંૐ ૩રસંક્રમિત્તા જા ઘર) આ રીતે પ્રવેશ કરતે સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને પ્રથમ અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧